Monday, May 18 2026 | 01:44:26 AM
Breaking News

Tag Archives: Senapati

ભારતના રાષ્ટ્રપતિએ મણિપુરના સેનાપતિમાં એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(12 ડિસેમ્બર, 2025) મણિપુરના સેનાપતિમાં એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મણિપુરના આદિવાસી સમુદાયો માટે આદર, સુરક્ષા અને વિકાસની તકો તેમજ દેશની પ્રગતિમાં તેમની વધુ ભાગીદારી રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. ભારત સરકાર મણિપુરમાં વિકાસ સમાવિષ્ટ અને ટકાઉ બને તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક નેતાઓ, નાગરિક સમાજ અને સમુદાયો સાથે નજીકથી કામ કરી રહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સરકાર દેશના દરેક ખૂણા સુધી વિકાસ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર દૂરના આદિવાસી વિસ્તારોના વિકાસ પર …

Read More »