લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ લોકોને, ખાસ કરીને યુવા દિમાગને, શક્તિ અને પ્રેરણા માટે પુસ્તકો તરફ વળવાનું આહ્વાન કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, પુસ્તકો એ વ્યક્તિગત અને સામાજિક વિકાસ બંનેમાં સાચું માર્ગદર્શક બળ છે. કારણ કે તે જ્ઞાનના કાયમી રેકોર્ડ છે, ભવિષ્યની પેઢીઓ માટે વિચારો અને વારસોનું જતન કરે છે. અધ્યક્ષે યુવાનોને પ્રેરણા અને પડકારોનો સામનો કરવાની શક્તિના …
Read More »દેશના યુવાઓની ક્ષમતાનો ઉપયોગ દેશની શક્તિને વધારે છેઃ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા
આજે કડી સર્વ વિશ્વ વિદ્યાલય ખાતે આયોજિત વિકસિત ભારત એમ્બેસેડર યુવા કનેક્ટ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે યુવાઓ જીવનમાં એક લક્ષ્ય નક્કી કરશો અને તેને પાર પાડવા માટેનો પાથવે બનાવી લેશો તો એ દેશ હોય કે વ્યક્તિ તે જરૂર સફળ બની …
Read More »
Matribhumi Samachar Gujarati