Sunday, August 23 2026 | 03:45:09 AM
Breaking News

Tag Archives: thinkers

તિરુવલ્લુવર દિવસ પર, આપણે આપણા ભૂમિના મહાન તત્વજ્ઞાનીઓ, કવિઓ અને વિચારકોમાંથી એક, મહાન તિરુવલ્લુવરને યાદ કરીએ છીએ: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે તિરુવલ્લુવર દિવસ પર મહાન તમિલ દાર્શનિક, કવિ અને વિચારક તિરુવલ્લુવરને યાદ કર્યાં. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે, મહાન તિરુવલ્લુવરની કવિતાઓ તમિલ સંસ્કૃતિ અને આપણા દાર્શનિક વારસાના સારનું પ્રતિબિંબ પાડે છે. શ્રી મોદીએ જણાવ્યું કે, “તેમનું કાલાતીત કાર્ય, તિરુક્કુરલ, પ્રેરણાના દીવાદાંડી તરીકે ઊભું છે, જે વિવિધ …

Read More »