Friday, December 12 2025 | 01:27:38 PM
Breaking News

Tag Archives: Visakhapatnam

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ભારત અને વિશ્વભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભાર મૂક્યો કે આ વર્ષે 11મો પ્રસંગ છે જ્યારે વિશ્વ 21 જૂને સામૂહિક રીતે યોગ કરવા માટે એકત્ર થયું છે. તેમણે કહ્યું કે યોગનો સાર “એક થવું” છે અને યોગે વિશ્વને કેવી રીતે એક કર્યું છે તે જોવું પ્રોત્સાહક છે. છેલ્લા …

Read More »

વિશાખાપટ્ટનમ ખાતે પ્રસ્તાવિત દક્ષિણ કોસ્ટ રેલ્વે ઝોન હેઠળ વિભાગીય અધિકારક્ષેત્રમાં સુધારો કરીને કાપેલા વોલ્ટેર ડિવિઝનને જાળવી રાખવું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આજે નીચેની બાબતોને કાર્યોત્તર મંજૂરી આપી છેઃ 1. મંત્રીમંડળે 28.02.2019નાં રોજ સરકારનાં અગાઉનાં નિર્ણયમાં આંશિક સુધારો કરીને વોલ્ટેર વિભાગને ટૂંકા સ્વરૂપમાં જાળવી રાખ્યો હતો અને તેનું નામ બદલીને વિશાખાપટ્ટનમ ડિવિઝન રાખ્યું હતું. ii. આ રીતે, વોલ્ટેર ડિવિઝનનો એક ભાગ, જેમાં પલાસા-વિશાખાપટ્ટનમ-દુવવાડા, કુનેરુ – વિજયનગરમ, નૌપાડા જેએન – પરલાખેમુંડી, બોબિલ્લી જેએન – સલુર, સિંહાચલમ ઉત્તર – દુવદા બાયપાસ, વડાલાપુડી – દુવદા અને વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ – જગગાયાપલેમ (આશરે 410 કિમી) સ્ટેશનો …

Read More »