‘घरत गणपती’ हा चित्रपट म्हणजे भारतात आज लोप पावत असलेली आपली परंपरा, संस्कृती आणि मूल्ये पुढे घेऊन जाण्याचा प्रामाणिक प्रयत्न असल्याचे या चित्रपटाचे दिग्दर्शक नवज्योत नरेंद्र बांदिवडेकर यांनी म्हटले आहे. ते आज 55 व्या इफ्फी (IFFI), अर्थात भारतीय आंतरराष्ट्रीय चित्रपट महोत्सवात पत्रसूचना कार्यालयाने (PIB) आयोजित केलेल्या पत्रकार परिषदेत बोलत होते. …
Read More »लाओ पीडीआरच्या तीन दिवसीय दौऱ्याच्या शेवटच्या दिवशी संरक्षण मंत्री राजनाथ सिंह यांनी जपान आणि फिलीपिन्सच्या संरक्षण मंत्र्यांची घेतली भेट
संरक्षण मंत्री राजनाथ सिंह यांनी आज 22 नोव्हेंबर 2024 रोजी त्यांचे समकक्ष असणारे जपानचे प्रतिनिधी जनरल नाकातानी आणि फिलीपिन्सचे राष्ट्रीय संरक्षण सचिव (संरक्षण मंत्री)गिल्बर्टो टेओडोरो यांची भेट घेतली. राजनाथ सिंह सध्या व्हिएन्टायन, लाओ पीडीआर येथे या तीन दिवसांच्या भेटीवर असून आज त्यांच्या या दौऱ्याचा शेवटचा दिवस आहे. जपानच्या संरक्षणमंत्र्यांची भेट दोन्ही …
Read More »वर्ष 2022 आणि 2023 साठी एकूण 82 तरूण कलाकारांना उस्ताद बिस्मिल्ला खाँ युवा पुरस्कार प्रदान
विविध कला क्षेत्रांमध्ये उत्कृष्ट कला प्रदर्शन करणा-या 82 युवा कलाकारांना वर्ष 2022 आणि 2023साठी उस्ताद बिस्मिल्ला खाँ युवा पुरस्कार प्रदान करण्यात आले. पुरस्कार वितरण समारंभाचे उद्घाटन संस्कृती मंत्रालयाचे सचिव अरुणीश चावला यांच्या हस्ते झाले. यावेळी संस्क़ती मंत्रालयाच्या सहसचिव उमा नांदुरी, संगीत नाटक अकादमीचे उपाध्यक्ष जोरावरसिंह जाधव, संगीत नाटक अकादमीच्या अध्यक्षा डॉ संध्या …
Read More »‘टोमॅटो ग्रँड चॅलेंज’मध्ये नवोन्मेषी संकल्पना मांडणाऱ्या 28 जणांना केंद्राकडून निधी
सरकारचा ग्राहक व्यवहार विभाग आणि शिक्षण मंत्रालयाच्या नवोन्मेषी आघाडीच्या सहकार्याने टोमॅटो मूल्य साखळीच्या विविध स्तरांवर नाविन्यपूर्ण कल्पना आमंत्रित करण्यात आल्या. यासाठी ‘टोमॅटो ग्रँड चॅलेंज (टीजीसी) नावाच्या हॅकाथॉनची सुरुवात केली होती. दि. 30.06.2023 रोजी सुरू करण्यात आलेल्या टोमॅटो ग्रँड चॅलेंजला (टीजीसी) विद्यार्थी, संशोधनकर्ते, प्राध्यापक सदस्य, उद्योग जगत , स्टार्ट-अप आणि व्यावसायिक यांच्याकडून उत्साही प्रतिसाद मिळाला. संपूर्ण …
Read More »पंतप्रधानांनी गयानाच्या राष्ट्राध्यक्षांशी अधिकृत चर्चा केली
पंतप्रधान नरेंद्र मोदी यांनी बुधवार, 20 नोव्हेंबर रोजी जॉर्जटाऊनमधील सरकारी निवासात गयानाचे राष्ट्राध्यक्ष डॉ.मोहम्मद इरफान आली यांची भेट घेतली. पंतप्रधान मोदी सरकारी निवासात आल्यानंतर राष्ट्राध्यक्ष आली यांनी त्यांचे स्वागत केले तसेच त्यांच्या सन्मानार्थ औपचारिक मानवंदन सोहोळा आयोजित केला. दोन्ही नेत्यांनी एका छोट्या बैठकीत भाग घेतला. त्यानंतर शिष्टमंडळ पातळीवरील चर्चा झाली.भारत आणि …
Read More »पंतप्रधान नरेंद्र मोदी यांनी गयाना मधील भारतीय समुदायाला केले संबोधित
पंतप्रधान नरेंद्र मोदी यांनी गयाना मधील जॉर्जटाऊन येथे आयोजित कार्यक्रमात आज तेथील भारतीय समुदायाशी संवाद साधला. गयानाचे राष्ट्रपती डॉ.इरफान आली. पंतप्रधान मार्क फिलिप्स, उपराष्ट्रपती भारत जगदेव, माजी राष्ट्रपती डोनाल्ड रमोतार यांच्यासह अनेक मान्यवर या कार्यक्रमाला उपस्थित होते. पंतप्रधान मोदी गयानामध्ये आल्यावर विशेष स्नेहासह त्यांचे भव्य स्वागत केल्याबद्दल मोदी यांनी गयानाच्या राष्ट्रपतींचे आभार …
Read More »વિકસિત ભારત યંગ લીડર્સને મળશે પ્રધાનમંત્રીને મળવાની તક
કેન્દ્રીય મંત્રી ડૉ મનસુખ માંડવીયાએ સપ્તાહની શરૂઆતમાં જાહેર કર્યું હતું કે, આગામી વર્ષે 11 અને 12 જાન્યુઆરીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવ દરમિયાન વિકસિત ભારતને આકાર આપવામાં દેશનાં યુવાઓને સામેલ કરવા, સશક્ત બનાવવા માટેનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં દ્રષ્ટિકોણ મુજબ રાષ્ટ્રીય યુવા મહોત્સવની કલ્પના કરવામાં આવી છે. જે માટે “વિકસિત ભારત યંગ લીડર્સ સંવાદ”નું આયોજન કરવામાં આવશે. બે …
Read More »જામનગરમાં એન્યુઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝ (ASI) પર પરિષદ સફળતાપૂર્વક યોજાઈ
ગુજરાતના જામનગરમાં આજે નાયબ મહાનિદેશક ડૉ. નિયતિ જોશીની અધ્યક્ષતામાં એન્યુઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝ (ASI) પર એક પરિષદ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જામનગર એસઆરઓ હેઠળ વિવિધ ઉદ્યોગ અધિકારીઓ, હિતધારકો અને મુખ્ય ઉદ્યોગોના પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળી હતી. તેમના ઉદઘાટન પ્રવચનમાં, ડૉ. નિયતિ જોશીએ ભારતના ઔદ્યોગિક આંકડાકીય માળખાના કરોડરજ્જુ તરીકે વર્ણવતા, વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણના નિર્ણાયક …
Read More »મંત્રાલયે ઇપીએફઓને આધાર આધારિત ઓટીપી મારફતે કર્મચારીઓ માટે UAN એક્ટિવેશન સુનિશ્ચિત કરવા સૂચના આપી
કેન્દ્ર સરકારે મંત્રાલયો/વિભાગોને આધાર પેમેન્ટ બ્રિજ મારફતે કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સબસિડી/પ્રોત્સાહનની ચુકવણી સુનિશ્ચિત કરવા તથા 100 ટકા બાયોમેટ્રિક આધાર પ્રમાણભૂતતા સુનિશ્ચિત કરવા માટેનાં નિર્દેશો જારી કરી દીધાં છે. કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરવામાં આવેલી એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાનો મહત્તમ સંખ્યામાં નોકરીદાતાઓ અને કર્મચારીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલયે ઇપીએફઓને નોકરીદાતાઓ સાથે …
Read More »ભારત એનસીએક્સ 2024નું સત્તાવાર ઉદ્ઘાટન: સમગ્ર ભારતમાં સાયબર સંરક્ષણ અને વ્યૂહાત્મક નિર્ણય લેવાની પ્રક્રિયાને મજબૂત કરવી
ભારત રાષ્ટ્રીય સાયબર સુરક્ષા કવાયત (ભારત એનસીએક્સ 2024), ભારતની સાયબર સુરક્ષા સ્થિતિ સ્થાપકતાને મજબૂત બનાવવાની ઐતિહાસિક પહેલ છે, જેનું ઉદ્ઘાટન આજે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) દ્વારા રાષ્ટ્રીય રક્ષા વિશ્વ વિદ્યાલય (RRU)ના સહયોગથી આયોજિત એક ઉચ્ચ પ્રોફાઇલ સમારંભમાં કરવામાં આવ્યું હતું. 12-દિવસની આ કવાયત ભારતના સાયબર સુરક્ષા વ્યાવસાયિકો અને નેતૃત્વને અદ્યતન સાયબર સંરક્ષણ, ઘટના પ્રતિભાવ …
Read More »
Matribhumisamachar
