सोमवार, फ़रवरी 17 2025 | 10:46:11 PM
Breaking News
Home / अन्य समाचार

अन्य समाचार

सोनू त्यागी ने डिजिटल प्लेटफॉर्म्स पर बढ़ती अश्लीलता की निंदा की, नैतिक और आध्यात्मिक मूल्यों को बढ़ावा देने की अपील

मुंबई – प्रसिद्ध फिल्म निर्माता, आध्यात्मिक विचारक और अप्रोच एंटरटेनमेंट एवं गो स्पिरिचुअल के संस्थापक सोनू त्यागी ने डिजिटल प्लेटफार्मों पर बढ़ती अश्लील सामग्री की कड़ी आलोचना की है। विशेष रूप से, उन्होंने रणवीर अल्लाहबादिया जैसे कंटेंट क्रिएटर्स की निंदा की है जो नैतिक मूल्यों और सामाजिक जिम्मेदारियों की अनदेखी …

Read More »

GEMS एजुकेशन ने स्कूल ऑफ रिसर्च एंड इनोवेशन के साथ दुनिया के बेहतरीन स्कूलों में से एक की शुरुआत की

दुबई, संयुक्त अरब अमीरात GEMS स्कूल ऑफ रिसर्च एंड इनोवेशन अगस्त 2025 में दुबई स्पोर्ट्स सिटी में खुलेगा, GEMS की 65 वर्षों की शैक्षिक उत्कृष्टता परिवारों को उपलब्ध कराएगा विशेषज्ञ शिक्षकों, नवीनतम AI तकनीक व उत्कृष्ट सुविधाओं की विस्तृत श्रृंखला इसे दुनिया के शीर्ष निजी स्कूलों में शामिल करेगी प्रमुख शैक्षिक हस्तियों ने …

Read More »

મુંબઈ ભૂગર્ભ બુલેટ ટ્રેન સ્ટેશનનો પ્રથમ બેઝ સ્લેબ કાસ્ટ નાખવામાં આવ્યો

મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનનો પહેલો કોંક્રીટ બેઝ સ્લેબ 30 નવેમ્બર 2024ના રોજ જમીનથી આશરે 32 મીટરની ઊંડાઈએ નાખવામાં આવ્યો હતો, જે 10 માળની ઈમારતની સમકક્ષ છે. સ્ટેશનનું બાંધકામ બોટમ અપ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, એટલે કે ગ્રાઉન્ડ લેવલથી ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પાયાથી કોંક્રીટનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ સ્લેબ 3.5 મીટર ઊંડો, 30 મીટર લાંબો …

Read More »

ટકાઉપણાને આગળ વધારતા, સી. આર. પાટીલે ગોબરધન પહેલની પ્રગતિની સમીક્ષા કરી

ગોબરધન પહેલની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે નવી દિલ્હીમાં આ ક્ષેત્રના મુખ્ય નવ હિતધારક મંત્રાલયો/વિભાગોના મહાનુભાવો સાથે વાતચીત કરી હતી. આ બેઠક સરકાર દ્વારા ગોબરધન પહેલને કેટલું મહત્ત્વ આપે છે તે દર્શાવે છે, જેનો ઉદ્દેશ ઓર્ગેનિક કચરાને સીબીજી અને ઓર્ગેનિક …

Read More »

‘આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2024’ની શરૂઆત

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સ્કૂલ ઑફ ક્રિમિનલ લૉ અને મિલિટરી લૉ દ્વારા ‘આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2024’ ની શરૂઆતની ઘોષણા કરવામાં આવે છે, જેનો વિષય ‘ગ્લોબલ ઇકોનોમિક અને ફાઇનાન્સિયલ સિક્યુરિટી લૉ’ છે. આ સ્પર્ધા 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાશે. આ અત્યંત પ્રતિક્ષિત ઇવેન્ટમાં વિદ્યાર્થીઓની કાયદાકીય ક્ષમતા અને તેને વાસ્તવિક પરિસ્થિતિમાં લાગુ કરવાની ક્ષમતાની કસોટી લેવામાં આવશે. દુનિયા ઝડપથી બદલાતા કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં વકતૃત્વ કૌશલ્ય, કાયદાકીય પ્રભુત્વ અને ચતુરાઇ દર્શાવવું આ સ્પર્ધાનો મુખ્ય હેતુ છે. આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધામાં 30 જેટલી નોંધણીઓ થઈ હતી, જેમાંથી 16 ટીમોએ મેમોરિયલ નોકઆઉટ ક્વોલિફાય કર્યું હતું. આ સ્પર્ધાને આંકવા માટે વિશ્વભરના શ્રેષ્ઠ વ્યક્તિત્વોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતના માનનીય સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ સુર્યા કાંત, નાણાં મંત્રાલયના સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરોના મહાનિર્દેશક શ્રી અમિત મોહન ગોવિલ અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ એ સ્પર્ધામાં હાજરી આપશે. વિશ્વભરના શ્રેષ્ઠ મગજ એકત્ર થાય તેવા આ અવસરે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રના આદર્શ જ્ઞાનશિખરોથી પરિચય અને પરસ્પર સંવાદ સાધવાની વિશિષ્ટ તક મળશે. પ્રોફેસર (ડૉ.) બિમલ એન. પટેલના શબ્દોમાં, ‘રાષ્ટ્રીય સુરક્ષા ના પરિપાસ માં આર્થિક સુરક્ષા એક ખુબજ મહત્વનુ પરિબલ બની રહયુ છે આજના આધુનિક શાસન મા મની લોન્ડરીંગ, ભ્રષ્ટાચાર, ધોખા ધડી વગેરે મુશ્કેલીઓ છે. આપણાં દેશ ની નીતિ ખુબજ મજબુતી સાથે એવી રીત બનાવામા/ગઢવામા આવી છે જે આર્થિક સુરક્ષા ના લગતા મહત્વની આવનારા સમય ની મુશ્કેલીઓ ના ઉકેલવામા માં મદદરૂપ થનારી છે. ભારત સરકાર ની વિવિધ એજન્સીઓ તેમના વિવિધ કાર્યાલયો તેમજ વિકસિત તકનિકી સહાયતા વડા મહાત્વનો યોગદાન અને આર્થિક સુરક્ષા લેગતા વિવિધ પાસાઓના વૈજ્ઞાનિકોની શોધ ના ઉપયોગ દ્વારા પુરી કારવામા આવે છે. આજના યુગમાં, આ પ્રકારની ભવ્ય સ્પર્ધાઓ વિકસિત ભારત તરફ આગળ વધવા માટેના એક પગલા તરીકે આયોજન કરવામાં આવી રહી છે. આ અનુસંધાનમાં, સ્પર્ધાના વિષયને ‘ગ્લોબલ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિયલ સિક્યુરિટી’ તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેથી આ વિષયના મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવે અને મજબૂત વિચાર મંથન દ્વારા સંબંધિત નીતિ ઘડતરમાં યોગદાન આપવામાં આવે વધુમાં સ્કૂલ ઑફ ક્રિમિનલ લૉ અને મિલિટરી લૉના ડિરેક્ટર ડૉ. ડિમ્પલ રાવલએ જણાવ્યું કે, “આ સ્પર્ધા રાજ્યોની આર્થિક અને આર્થિક સુરક્ષા તેમજ સાર્વજનિક આંતરરાષ્ટ્રીય કાયદાના વિવિધ પાસાઓ પર વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક વિચારશક્તિ, વકતૃત્વ કૌશલ્ય અને કાયદાકીય જાગૃતિના પ્રોત્સાહન માટે પ્રેરક ભૂમિકા ભજવશે. પરંપરાગત મૂટ કોર્ટ સ્પર્ધાઓથી ભિન્ન, RIMC’24 નો વિષય અત્યંત મહત્વપૂર્ણ અને સમયોપયોગી છે, જે વૈશ્વિક સ્તરે રાજ્યોને ઘેરતી મની લૌંડરિંગ, ભ્રષ્ટાચાર અને આતંકવાદી નાણાકીય પ્રવાહ જેવી મહત્વપૂર્ણ સમસ્યાઓને આવરી લે છે.

Read More »

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), બેંગલુરુ ખાતે તેની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરી રહી છે. આ સંસ્થા લશ્કરી અને નાગરિક એરોસ્પેસ મેડિસિન સાથે કામ કરે છે, જેમાં દેશના અવકાશ ઉડ્ડયન કાર્યક્રમના માનવ પાસાઓનો સમાવેશ થાય છે. વર્ષ 1952માં સ્થપાયેલી આ …

Read More »

ગ્રાહક બાબતોનો વિભાગ, ભારત સરકાર, વાજબી વેપાર, ગ્રાહક સુરક્ષા અને તમામ હિતધારકોના કેન્દ્રિય ડેટાબેઝની ખાતરી કરવા માટે નેશનલ લીગલ મેટ્રોલોજી પોર્ટલ (eMaap) વિકસાવી રહ્યું છે

ભારત સરકારના કન્ઝ્યુમર અફેર્સ વિભાગ, , રાજ્ય કાનૂની મેટ્રોલોજી વિભાગો અને તેમના પોર્ટલને એકીકૃત રાષ્ટ્રીય સિસ્ટમમાં એકીકૃત કરવા માટે નેશનલ લીગલ મેટ્રોલોજી પોર્ટલ (eMaap) વિકસાવી રહ્યું છે. આ પહેલનો હેતુ લાઇસન્સ જારી કરવા, ચકાસણી હાથ ધરવા અને અમલીકરણ અને અનુપાલનનું સંચાલન કરવા માટેની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો છે. એક કેન્દ્રિય ડેટાબેઝ …

Read More »

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા-2024માં ભારતીય ટપાલ વિભાગનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો, શ્રી રામ જન્મભૂમિ મંદિર અને ખાદીની ટપાલ ટિકિટોનું વિપુલ પ્રમાણમાં વેચાણ

અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં (30 નવેમ્બર-8 ડિસેમ્બર 2024) જ્યાં લોકો પુસ્તકો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યાં જ ડાક ટિકિટો દ્વારા પણ તેઓ સાહિત્ય, કલા, સંસ્કૃતિ, શિક્ષણ, આધ્યાત્મિકતા, વારસાના વિવિધ પાસાઓથી પણ પરિચિત થઈ રહ્યા છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ …

Read More »

ಭಾರತೀಯ ನೌಕಾಪಡೆಯ ವೀರ ಸಿಬ್ಬಂದಿಗೆ ನೌಕಾಪಡೆ ದಿನದಂದು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶುಭಾಶಯ

ಭಾರತೀಯ ನೌಕಾಪಡೆಯ ವೀರ ಸಿಬ್ಬಂದಿಗೆ ನೌಕಾಪಡೆಯ ದಿನದಂದು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಶುಭಾಶಯ ಕೋರಿದ್ದಾರೆ. ನಮ್ಮ ರಾಷ್ಟ್ರದ ಸುರಕ್ಷತೆ, ಭದ್ರತೆ ಮತ್ತು ಸಮೃದ್ಧಿಯನ್ನು ಖಾತರಿ ಪಡಿಸುವ ಸಿಬ್ಬಂದಿಯ ಬದ್ಧತೆಗೆ ಅವರನ್ನು ಶ್ಲಾಘಿಸಿದ್ದಾರೆ. ಎಕ್ಸ್ ಪೋಸ್ಟ್ ನಲ್ಲಿ ಶ್ರೀ ಮೋದಿ ಅವರು ಹೀಗೆ ಬರೆದಿದ್ದಾರೆ: “ನಮ್ಮ ಸಾಗರಗಳನ್ನು ಅಪ್ರತಿಮ ಧೈರ್ಯ ಮತ್ತು ಸಮರ್ಪಣಾಭಾವದಿಂದ ರಕ್ಷಿಸುವ ಭಾರತೀಯ ನೌಕಾಪಡೆಯ ಧೀರ ಸಿಬ್ಬಂದಿಗೆ ನೌಕಾಪಡೆಯ ದಿನದಂದು ನಾವು ವಂದಿಸುತ್ತೇವೆ. ಅವರ ಬದ್ಧತೆಯು ನಮ್ಮ …

Read More »

ಮಾಜಿ ರಾಷ್ಟ್ರಪತಿ ಶ್ರೀ ಆರ್. ವೆಂಕಟರಾಮನ್ ಅವರ ಜನ್ಮ ವಾರ್ಷಿಕೋತ್ಸವದಂದು ರಾಷ್ಟ್ರಪತಿ ಅವರಿಂದ ಪುಷ್ಪ ನಮನ

ಭಾರತದ ಮಾಜಿ ರಾಷ್ಟ್ರಪತಿ ಶ್ರೀ ಆರ್. ವೆಂಕಟರಾಮನ್ ಅವರ ಜನ್ಮ ಜಯಂತಿ‌ಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಡಿಶಾದ ಭುವನೇಶ್ವರದ ರಾಜಭವನದಲ್ಲಿ ಇಂದು (ಡಿಸೆಂಬರ್ 4,2024) ಅವರ ಭಾವಚಿತ್ರಕ್ಕೆ ರಾಷ್ಟ್ರಪತಿ ಶ್ರೀಮತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಅವರು ಪುಷ್ಪ ನಮನ ಸಲ್ಲಿಸಿದರು. भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने …

Read More »