गुरुवार, सितंबर 10 2026 | 12:25:32 PM

अन्य समाचार

‘આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2024’ની શરૂઆત

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સ્કૂલ ઑફ ક્રિમિનલ લૉ અને મિલિટરી લૉ દ્વારા 'આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2024' ની શરૂઆતની ઘોષણા કરવામાં આવે છે, જેનો વિષય 'ગ્લોબલ ઇકોનોમિક અને ફાઇનાન્સિયલ સિક્યુરિટી લૉ' છે. આ સ્પર્ધા 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાશે. આ અત્યંત પ્રતિક્ષિત ઇવેન્ટમાં વિદ્યાર્થીઓની કાયદાકીય ક્ષમતા અને તેને વાસ્તવિક પરિસ્થિતિમાં લાગુ કરવાની ક્ષમતાની કસોટી લેવામાં આવશે. દુનિયા ઝડપથી બદલાતા કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં વકતૃત્વ કૌશલ્ય, કાયદાકીય પ્રભુત્વ અને ચતુરાઇ દર્શાવવું આ સ્પર્ધાનો મુખ્ય હેતુ છે. આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધામાં 30 જેટલી નોંધણીઓ થઈ હતી, જેમાંથી 16 ટીમોએ મેમોરિયલ નોકઆઉટ ક્વોલિફાય કર્યું હતું. આ સ્પર્ધાને આંકવા માટે વિશ્વભરના શ્રેષ્ઠ વ્યક્તિત્વોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતના માનનીય સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ સુર્યા કાંત, નાણાં મંત્રાલયના સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરોના મહાનિર્દેશક શ્રી અમિત મોહન ગોવિલ અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ એ સ્પર્ધામાં હાજરી આપશે. વિશ્વભરના શ્રેષ્ઠ મગજ એકત્ર થાય તેવા આ અવસરે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રના આદર્શ જ્ઞાનશિખરોથી પરિચય અને પરસ્પર સંવાદ સાધવાની વિશિષ્ટ તક મળશે. પ્રોફેસર (ડૉ.) બિમલ એન. પટેલના શબ્દોમાં, ‘રાષ્ટ્રીય સુરક્ષા ના પરિપાસ માં આર્થિક સુરક્ષા એક ખુબજ મહત્વનુ પરિબલ બની રહયુ છે આજના આધુનિક શાસન મા મની લોન્ડરીંગ, ભ્રષ્ટાચાર, ધોખા ધડી વગેરે મુશ્કેલીઓ છે. આપણાં દેશ ની નીતિ ખુબજ મજબુતી સાથે એવી રીત બનાવામા/ગઢવામા આવી છે જે આર્થિક સુરક્ષા ના લગતા મહત્વની આવનારા સમય ની મુશ્કેલીઓ ના ઉકેલવામા માં મદદરૂપ થનારી છે. ભારત સરકાર ની વિવિધ એજન્સીઓ તેમના વિવિધ કાર્યાલયો તેમજ વિકસિત તકનિકી સહાયતા વડા મહાત્વનો યોગદાન અને આર્થિક સુરક્ષા લેગતા વિવિધ પાસાઓના વૈજ્ઞાનિકોની શોધ ના ઉપયોગ દ્વારા પુરી કારવામા આવે છે. આજના યુગમાં, આ પ્રકારની ભવ્ય સ્પર્ધાઓ વિકસિત ભારત તરફ આગળ વધવા માટેના એક પગલા તરીકે આયોજન કરવામાં આવી રહી છે. આ અનુસંધાનમાં, સ્પર્ધાના વિષયને 'ગ્લોબલ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિયલ સિક્યુરિટી' તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેથી આ વિષયના મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવે અને મજબૂત વિચાર મંથન દ્વારા સંબંધિત નીતિ ઘડતરમાં યોગદાન આપવામાં આવે વધુમાં સ્કૂલ ઑફ ક્રિમિનલ લૉ અને મિલિટરી લૉના ડિરેક્ટર ડૉ. ડિમ્પલ રાવલએ જણાવ્યું કે, "આ સ્પર્ધા રાજ્યોની આર્થિક અને આર્થિક સુરક્ષા તેમજ સાર્વજનિક આંતરરાષ્ટ્રીય કાયદાના વિવિધ પાસાઓ પર વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક વિચારશક્તિ, વકતૃત્વ કૌશલ્ય અને કાયદાકીય જાગૃતિના પ્રોત્સાહન માટે પ્રેરક ભૂમિકા ભજવશે. પરંપરાગત મૂટ કોર્ટ સ્પર્ધાઓથી ભિન્ન, RIMC’24 નો વિષય અત્યંત મહત્વપૂર્ણ અને સમયોપયોગી છે, જે વૈશ્વિક સ્તરે રાજ્યોને ઘેરતી મની લૌંડરિંગ, ભ્રષ્ટાચાર અને આતંકવાદી નાણાકીય પ્રવાહ જેવી મહત્વપૂર્ણ સમસ્યાઓને આવરી લે છે.

Saransh Kanaujia

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ…

Saransh Kanaujia

ಭಾರತೀಯ ನೌಕಾಪಡೆಯ ವೀರ ಸಿಬ್ಬಂದಿಗೆ ನೌಕಾಪಡೆ ದಿನದಂದು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶುಭಾಶಯ

ಭಾರತೀಯ ನೌಕಾಪಡೆಯ ವೀರ ಸಿಬ್ಬಂದಿಗೆ ನೌಕಾಪಡೆಯ ದಿನದಂದು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಶುಭಾಶಯ…

Saransh Kanaujia

ಮಾಜಿ ರಾಷ್ಟ್ರಪತಿ ಶ್ರೀ ಆರ್. ವೆಂಕಟರಾಮನ್ ಅವರ ಜನ್ಮ ವಾರ್ಷಿಕೋತ್ಸವದಂದು ರಾಷ್ಟ್ರಪತಿ ಅವರಿಂದ ಪುಷ್ಪ ನಮನ

ಭಾರತದ ಮಾಜಿ ರಾಷ್ಟ್ರಪತಿ ಶ್ರೀ ಆರ್. ವೆಂಕಟರಾಮನ್ ಅವರ ಜನ್ಮ ಜಯಂತಿ‌ಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಡಿಶಾದ ಭುವನೇಶ್ವರದ…

Saransh Kanaujia

नीती आयोगाद्वारे नवी दिल्ली येथे “ट्रेड वॉच क्वार्टरली” चे प्रकाशन

नीती आयोगाचे उपाध्यक्ष सुमन बेरी यांनी 4 डिसेंबर 2024 रोजी नवी दिल्ली…

Saransh Kanaujia

पर्यटन मंत्रालयाने 23 राज्यांमधील कमी प्रसिद्ध पर्यटन स्थळांच्या विकासासाठी 3295.76 कोटी रुपये खर्चाच्या 40 प्रकल्पांना दिली मंजुरी

केंद्र सरकारच्या पर्यटन मंत्रालयाने पर्यटन क्षेत्राला मोठी चालना देण्यासाठी, देशभरातील 23 राज्यांमधील…

Saransh Kanaujia

नवी दिल्लीत संसद भवन संकुल प्रेरणा स्थळ इथे 6 डिसेंबर 2024 रोजी 69 व्या महापरिनिर्वाण दिनानिमित्त पुण्यस्मरण

डॉ. बाबासाहेब आंबेडकर यांच्या 69 व्या महापरिनिर्वाण  दिनानिमित्त 6 डिसेंबर 2024 रोजी…

Saransh Kanaujia

केंद्रीय ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान यांनी मंत्रालयाच्या कामगिरीची दिली माहिती

केंद्रीय ग्रामीण विकास तसेच कृषी आणि शेतकरी कल्याण मंत्री शिवराज सिंह चौहान…

Saransh Kanaujia

गेल्या 2 वर्षात 1,68,964 निवृत्ती वेतन विषयक तक्रारींचे निवारण करण्यात आले : केंद्रीय मंत्री डॉ जितेंद्र सिंह

केंद्रीय कार्मिक, सार्वजनिक तक्रारी आणि निवृत्ती वेतन राज्यमंत्री डॉ. जितेंद्र सिंह यांनी…

Saransh Kanaujia