Thursday, July 23 2026 | 05:01:44 PM
Breaking News

Miscellaneous

ભાષિની-સક્ષમ ઇ-શ્રમ પોર્ટલ હવે તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં ઉપલબ્ધ છે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઇ-શ્રમ પોર્ટલ પર બહુભાષીય કાર્યક્ષમતાનો શુભારંભ કરાવ્યો હતો. ઈ-શ્રમને ‘વન સ્ટોપ સોલ્યુશન’ બનાવવાના વિઝનને અનુરૂપ આ પોર્ટલ હવે તમામ 22 શિડ્યુલ્ડ લેંગ્વેજમાં ઉપલબ્ધ થશે. જે દેશમાં અસંગઠિત કામદારોને વિસ્તૃત સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનાં સરકારનાં પ્રયાસોમાં વધુ એક …

Read More »

એર કોમોડોર દેબકીનંદન સાહુએ એર ઓફિસર કમાન્ડિંગ, બેઝ રિપેર ડેપો, તુગલકાબાદનો કાર્યભાર સંભાળ્યો

એર કોમોડોર દેબકીનંદન સાહુએ તા. 6 જાન્યુઆરી 2025ના રોજ એર કોમોડોર ઋષિ સેઠ પાસેથી બેઝ રિપેર ડેપો, તુગલકાબાદની કમાન સંભાળી હતી. તેમણે ડેપોના કર્મચારીઓ દ્વારા પ્રભાવશાળી ઔપચારિક પરેડ સાથે ચાર્જ સંભાળ્યો હતો. એર કોમોડોર દેબકીનંદન સાહુને 30 મે 1994ના રોજ ભારતીય વાયુસેનાના એરોનોટિકલ એન્જિનિયરિંગમાં કમિશન આપવામાં આવ્યું હતું. આ ક્ષેત્રમાં તેમનો અનુભવ અને કુશળતા પ્રશંસનીય છે. તેઓ એરફોર્સ …

Read More »

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે 78મો સ્થાપના દિવસ ઉજવ્યો

ગુણવત્તા એ માત્ર એક માપદંડ નથી; તે એક પ્રતિબદ્ધતા અને જીવનશૈલી છે. તે વિશ્વાસનો પાયો રચે છે; પ્રગતિને વેગ આપે છે અને નવીનતાને પ્રોત્સાહન આપે છે એમ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ આજે નવી દિલ્હીમાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)ના 78માં સ્થાપના દિવસ પ્રસંગે તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું. …

Read More »

પોરબંદરમાં ICGના ALH MK-III હેલિકોપ્ટરને અકસ્માત

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)નું ALH MK-III હેલિકોપ્ટર 05 જાન્યુઆરી, 2025ના રોજ લગભગ 12.15 કલાકે ગુજરાતના પોરબંદર એરપોર્ટના રનવે પર ક્રેશ થયું હતું. ICG હેલિકોપ્ટરમાં બે પાઇલોટ અને એક એર ક્રૂ ડાઇવર હતા. હેલિકોપ્ટર તેની નિયમિત તાલીમ ઉડાન પર હતું. ઘટના બાદ તરત જ ક્રૂ સભ્યોને બહાર કાઢીને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લઈ …

Read More »

પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ્સમાંથી એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; “ડૉ. રાજગોપાલ …

Read More »

સનાતન ધર્મના હૃદય સુધીની યાત્રા: મહાકુંભ 2025 – આસ્થા અને વારસાની દિવ્ય યાત્રા

” મહાકુંભની દિવ્ય છત્રછાયામાં એકઠાં થવા પર આસ્થા અને ભક્તિનું અમૃત આપણા આત્માને શુદ્ધ કરે છે.” આધ્યાત્મિક ઉત્સાહની વચ્ચે, મહાકુંભ નગરની સેન્ટ્રલ હોસ્પિટલ આશા અને જીવનશક્તિના નવા અધ્યાયની શરૂઆત કરે છે. મહાકુંભ ઉત્સવની શરૂઆતના થોડા સમય પહેલા જ ‘ગંગા’ નામની એક બાળકી જન્મ પવિત્ર નદીઓની પવિત્રતા અને સારનું પ્રતીક છે. …

Read More »

પ્રધાનમંત્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા. શ્રી મોદીએ તેમની એક સાચા સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે સમાજના ઉત્થાન, મહિલાઓને સશક્ત કરવા અને માનવીય દુઃખ દૂર કરવા માટે અવિરત પ્રયાસો કર્યા. X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું: “શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. …

Read More »

શ્રી અમિત શાહ નવી દિલ્હીમાં ‘જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખઃ થ્રુ ધ એજીસ’ પુસ્તકનું વિમોચન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ નવી દિલ્હીમાં 2 જાન્યુઆરી 2025ના રોજ મુખ્ય અતિથિ તરીકે પુસ્તક વિમોચન સમારોહની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જાણીતા લેખકો, શિક્ષણવિદો, મંત્રાલયના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ‘જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખઃ થ્રુ ધ એજીસ’ નામના પુસ્તકમાં …

Read More »

વર્ષાંત સમીક્ષા 2024: ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ભાગ-2

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (એમઇઆઇટીવાય) વર્ષ 2024માં નોંધપાત્ર નીતિગત પહેલો/સુધારા રજૂ કર્યા છે, જેનો ઉદ્દેશ નવીનતાને પ્રોત્સાહન આપવાનો, શાસન વધારવાનો અને નાગરિકોને સશક્ત બનાવવાનો છે. નીતિગત વિકાસ: વર્ષ 2024માં રજૂ કરવામાં આવેલી નીતિઓ કે સુધારા 1. સીસીટીવી સિક્યોરિટી સ્ટાન્ડર્ડ્સ અપડેટ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય) એ  ઓક્ટોબર 2024થી વ્યાપક નિયમનકારી આદેશ (સીઆરઓ) હેઠળ સીસીટીવી કેમેરા માટેના નિયમોને અપડેટ કર્યા છે. ભારતમાં ઉત્પાદિત કે …

Read More »

પ્રધાનમંત્રીએ ડૉ. પિયર-સિલ્વેન ફિલિયોઝટના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. પિયર-સિલ્વેન ફિલિયોઝટના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે  સંસ્કૃત અધ્યયનને લોકપ્રિય બનાવવાના તેમના અનુકરણીય પ્રયાસો માટે તેમને યાદ કરવામાં આવશે, ખાસ કરીને સાહિત્ય અને વ્યાકરણના ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ યાદ કરાશે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું: “ડૉ. પિયર-સિલ્વેન ફિલિયોઝટને સંસ્કૃત અભ્યાસને લોકપ્રિય …

Read More »