Saturday, December 27 2025 | 06:35:16 PM
Breaking News

Miscellaneous

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બપોરે લગભગ 12 વાગ્યે ભારતના ભવિષ્યના પાયા તરીકે બાળકોને સન્માનિત કરતી રાષ્ટ્રવ્યાપી ઉજવણી વીર બાલ દિવસમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી ‘સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન’ શરૂ કરશે. તેનો હેતુ પોષણ સંબંધિત સેવાઓના અમલીકરણને મજબૂત કરીને અને સક્રિય …

Read More »

પ્રધાનમંત્રીએ બેન્જામિન નેતન્યાહુને હનુક્કાહની શુભેચ્છાઓ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને સમગ્ર વિશ્વમાં તહેવારની ઉજવણી કરી રહેલા તમામ લોકોને હનુક્કાહની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ “PM @netanyahu અને હનુક્કાહના તહેવારની ઉજવણી કરી રહેલા વિશ્વભરના તમામ લોકોને શુભેચ્છાઓ. હનુક્કાહનું તેજ દરેકના જીવનને આશા, શાંતિ અને શક્તિથી પ્રકાશિત કરે. હનુક્કા સમેચ!”     भारत …

Read More »