Thursday, March 19 2026 | 12:06:28 PM
Breaking News

National

એરો ઇન્ડિયા 2025 ઉડાન શરૂ; રક્ષા મંત્રીએ બેંગાલુરુમાં એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનના 15મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 10 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, “એરો ઇન્ડિયા 2025 મહત્વપૂર્ણ અને ફ્રન્ટિયર ટેકનોલોજીનો સંગમ છે. જે આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે પારસ્પરિક આદર, પારસ્પરિક હિત અને પારસ્પરિક લાભ પર આધારિત સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે …

Read More »

31 માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘X’ પરની એક પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, 31 નક્સલીઓને મારવા …

Read More »

ખેડૂતો રાજકીય તાકાત અને આર્થિક ક્ષમતા ધરાવે છે; તેઓએ કોઈની મદદ પર આધાર રાખવો જોઈએ નહીં – ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે ખેડૂતો પ્રદાતા છે અને તેમણે કોઈની મદદ પર આધાર રાખવો જોઈએ નહીં. ચિત્તોડગઢમાં અખિલ મેવાડ ક્ષેત્ર જાટ મહાસભાને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, “જ્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે, ત્યારે દેશની સ્થિતિ સુધરે છે. છેવટે, ખેડૂતો જ પ્રદાતા છે, અને તેમણે કોઈની તરફ …

Read More »

એરો ઇન્ડિયા 2025

પરિચય એરો ઇન્ડિયા એશિયાનો સૌથી મોટો એર શો દ્વિવાર્ષિક એર શો અને ઉડ્ડયન પ્રદર્શન છે. જેનું આયોજન બેંગાલુરુમાં થાય છે. આ આયોજન સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના ડિફેન્સ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. એરો ઇન્ડિયા એ ભારતનું મુખ્ય એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન છે જ્યાં વૈશ્વિક એરો વિક્રેતાઓ અને ભારતીય વાયુસેના (આઇએએફ) બેક-ટુ-બેક એરોબેટિક ફ્લાઇંગ ડિસ્પ્લેથી દર્શકોને રોમાંચિત કરે છે. આ એક મુખ્ય કાર્યક્રમ છે, જે વૈશ્વિક ઉદ્યોગના નેતાઓ, સરકારી અધિકારીઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને સંરક્ષણ વ્યૂહરચનાકારોને એક …

Read More »

22 ફેબ્રુઆરીથી નવા ફોર્મેટમાં ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાશે

ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનાં નવા ફોર્મેટમાં બેઠક ક્ષમતામાં વધારો સાથે યોજાશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 16 ફેબ્રુઆરી, 2025ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનશે. ચેન્જ ઓફ ગાર્ડ સમારંભના નવા ફોર્મેટમાં લોકો રાષ્ટ્રપતિ ભવનની પૃષ્ઠભૂમિમાં ક્રિયાશીલ દ્રશ્ય અને સંગીતમય પ્રદર્શન જોઈ શકશે. સમારોહમાં રાષ્ટ્રપતિના બોડીગાર્ડના સૈનિકો અને ઘોડાઓ અને સેરેમોનિયલ ગાર્ડ બટાલિયનના સૈનિકો …

Read More »

ડીઆરડીઓએ સંશોધનને કારગત બનાવવા અને વધારવા માટે ડીઆઈએ-સીઓઈમાં પુનવ્યાખ્યાયિત અને ઉન્નત સંશોધન અને મુખ્ય ક્ષેત્રની માહિતી જાહેર કરી

નવી દિલ્હીમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) મુખ્યાલય ખાતે ભવિષ્યવાદી ટેકનોલોજી વ્યવસ્થાપન નિર્દેશાલય (DFTM) એ 07 ફેબ્રુઆરી, 2025ના રોજ DRDO ઇન્ડસ્ટ્રી એકેડેમિયા – સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (DIA-CoEs)માં પુનઃવ્યાખ્યાયિત અને સંવર્ધિત સંશોધન વર્ટિકલ અને થ્રસ્ટ વિસ્તારો પ્રકાશિત કર્યા. જેથી નિર્દેશિત સંશોધનનું ધ્યાન સુવ્યવસ્થિત રખાય અને વધારી શકાય. સંશોધન ક્ષેત્રોના પુનઃસંકલન અને સંવર્ધનમાં DRDO પ્રયોગશાળાઓ અને ઊંડા ટેકનોલોજી …

Read More »

મંત્રીમંડળે સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમને ચાલુ રાખવા અને તેના પુનર્ગઠનને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કેન્દ્રીય ક્ષેત્રની યોજના ‘સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ (એસઆઇપી)’ને વર્ષ 2026 સુધી ચાલુ રાખવા અને પુનર્ગઠન કરવા માટે મંજૂરી આપી દીધી છે, જેમાં વર્ષ 2022-23થી 2025-26નાં ગાળા સુધી રૂ. 8,800 કરોડનો ખર્ચ થશે. આ મંજૂરી સમગ્ર દેશમાં માગ-સંચાલિત, ટેકનોલોજી-સક્ષમ અને ઉદ્યોગ સાથે જોડાયેલી તાલીમને સંકલિત કરીને કુશળ, ભવિષ્ય માટે તૈયાર કાર્યબળનું નિર્માણ કરવાની સરકારની …

Read More »

WAVES 2025 લાઇવ બ્રોડકાસ્ટિંગમાં ખોટી માહિતીનો સામનો કરવા માટે AI-સંચાલિત ઉકેલો રજૂ કરશે

સૂચના અને પ્રસારણ મંત્રાલયે  ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA)ના સહયોગથી ટ્રુથટેલ હેકેથોન ચેલેન્જની જાહેરાત કરી છે. હેકાથોન એ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025ના ઉદ્ઘાટનની ક્રિએટ ઈન ઈન્ડિયા ચેલેન્જ (CIC)ની સિઝન 1નો ભાગ છે. આ પડકાર એક અગ્રણી પહેલ છે, જેનો ઉદ્દેશ લાઇવ બ્રોડકાસ્ટિંગમાં ખોટી માહિતીનો સામનો કરવા માટે AI-સંચાલિત સોલ્યુશન્સ વિકસાવવાનો છે. હેકિંગ ધ હોક્સ આજના ઝડપી ગતિશીલ …

Read More »

રવિ પાકનું વાવેતર 661.03 લાખ હેક્ટરથી વધુ થયું

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે 4 ફેબ્રુઆરી 2025ના રોજ રવિ પાક હેઠળ વાવેતર વિસ્તારની પ્રગતિ જાહેર કરી છે. ક્ષેત્ર: લાખ હેક્ટરમાં S. No.   Crop Normal Area (DES) (   Area Sown 2024-25 2023-24 1 Wheat 312.35 324.88 318.33 2 Rice/Paddy 42.02 42.54 40.59 3 Pulses 140.44 140.89 137.80 a Gram 100.99 98.55 …

Read More »

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(1 ફેબ્રુઆરી, 2025) નવી દિલ્હીમાં નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે પુસ્તકો વાંચવું એ માત્ર એક શોખ નથી; તે એક પરિવર્તનશીલ અનુભવ છે. વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓના પુસ્તકો વાંચવાથી પ્રદેશો અને સમુદાયો વચ્ચે સેતુ બને છે. તેમને એ જાણીને આનંદ થયો કે …

Read More »