Thursday, June 25 2026 | 01:00:46 AM
Breaking News

National

રેલવે વિભાગીય પરીક્ષામાં લાંચ લેવાના કેસમાં સીબીઆઈએ 05 રેલવે અધિકારીઓ (બે IRPS અધિકારીઓ સહિત) અને એક ખાનગી વ્યક્તિ સહિત 06 આરોપીઓની ધરપકડ કરી; દરોડા દરમિયાન 650 ગ્રામ સોનું અને 5 લાખ રૂપિયા રોકડા (આશરે) જપ્ત કર્યા

CBI એ પશ્ચિમ રેલવેની મર્યાદિત વિભાગીય પરીક્ષામાં ઉમેદવારોની તરફેણ કરવા માટે મોટી લાંચ લેવાના આરોપમાં પશ્ચિમ રેલવેના વડોદરાના DRMની ઓફિસમાં બે IRPS અધિકારીઓ અને અન્ય લોકો સાથે સંકળાયેલા લાંચિયા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પશ્ચિમ રેલવે, વડોદરાના સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર (IRPS: 2008) અને ડિવિઝનલ પર્સનલ ઓફિસર (IRPS: 2018 બેચ) સહિત 06 આરોપીઓની …

Read More »

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, મહાકુંભ 2025માં અવિરત બેંકિંગ સેવાઓ સાથે શ્રદ્ધાળુઓને સશક્ત બનાવે છે

ભારત સરકારનું સાહસ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)ને મહાકુંભ, 2025, પ્રયાગરાજમાં લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓને સાતત્યપૂર્ણ ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવામાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ગર્વ છે. વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે, મહાકુંભ જીવનના દરેક ક્ષેત્રના લોકોને આકર્ષિત કરે છે. આઇપીપીબી, તેના ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે, તમામ માટે વિસ્તૃત બેંકિંગ સેવાઓની સુલભતાને સક્ષમ બનાવે છે. જે નાણાકીય વ્યવહારોની સુવિધા, સલામતી …

Read More »

ભારતીય નાગરિક ખાતા સેવા, ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન (ફાયનાન્સ અને એકાઉન્ટ) સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ) અને ભારતીય ટપાલ સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

ભારતીય નાગરિક ખાતા સેવા, ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન (ફાયનાન્સ અને એકાઉન્ટ) સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ) અને ભારતીય ટપાલ સેવાના પ્રોબેશનર્સના એક જૂથે આજે (13 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે યુવા અધિકારીઓ પાસે તેમના …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ, 2024માં 25,000 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડ્રગ્સ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ હેઠળ, 2024માં NCB સહિત દેશભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા લગભગ 25330 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. જે 2023માં જપ્ત કરાયેલા 16100 કરોડ રૂપિયાની સરખામણીમાં 55 ટકાથી વધુ છે. આ સફળતા પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ અપનાવવામાં આવેલા ‘ બોટમ-ટુ-ટોપ ‘ અને ‘ટોપ-ટુ-બોટમ’ અભિગમ અને …

Read More »

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ 13 જેટલાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે ​​અહીં 13 જેટલાં ઓળખાયેલા એલએફ અસરગ્રસ્ત રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ (LF)ના નાબૂદી માટે વાર્ષિક રાષ્ટ્રવ્યાપી માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (MDA) અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સહભાગીઓને ઝુંબેશ, તેના ઉદ્દેશ્યો, હાથ ધરવામાં આવતી મુખ્ય વ્યૂહાત્મક પ્રવૃત્તિઓ અને MDA કાર્યક્રમનું …

Read More »

એરો ઇન્ડિયા 2025 ઉડાન શરૂ; રક્ષા મંત્રીએ બેંગાલુરુમાં એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનના 15મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 10 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, “એરો ઇન્ડિયા 2025 મહત્વપૂર્ણ અને ફ્રન્ટિયર ટેકનોલોજીનો સંગમ છે. જે આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે પારસ્પરિક આદર, પારસ્પરિક હિત અને પારસ્પરિક લાભ પર આધારિત સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે …

Read More »

31 માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘X’ પરની એક પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, 31 નક્સલીઓને મારવા …

Read More »

ખેડૂતો રાજકીય તાકાત અને આર્થિક ક્ષમતા ધરાવે છે; તેઓએ કોઈની મદદ પર આધાર રાખવો જોઈએ નહીં – ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે ખેડૂતો પ્રદાતા છે અને તેમણે કોઈની મદદ પર આધાર રાખવો જોઈએ નહીં. ચિત્તોડગઢમાં અખિલ મેવાડ ક્ષેત્ર જાટ મહાસભાને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, “જ્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે, ત્યારે દેશની સ્થિતિ સુધરે છે. છેવટે, ખેડૂતો જ પ્રદાતા છે, અને તેમણે કોઈની તરફ …

Read More »

એરો ઇન્ડિયા 2025

પરિચય એરો ઇન્ડિયા એશિયાનો સૌથી મોટો એર શો દ્વિવાર્ષિક એર શો અને ઉડ્ડયન પ્રદર્શન છે. જેનું આયોજન બેંગાલુરુમાં થાય છે. આ આયોજન સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના ડિફેન્સ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. એરો ઇન્ડિયા એ ભારતનું મુખ્ય એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન છે જ્યાં વૈશ્વિક એરો વિક્રેતાઓ અને ભારતીય વાયુસેના (આઇએએફ) બેક-ટુ-બેક એરોબેટિક ફ્લાઇંગ ડિસ્પ્લેથી દર્શકોને રોમાંચિત કરે છે. આ એક મુખ્ય કાર્યક્રમ છે, જે વૈશ્વિક ઉદ્યોગના નેતાઓ, સરકારી અધિકારીઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને સંરક્ષણ વ્યૂહરચનાકારોને એક …

Read More »

22 ફેબ્રુઆરીથી નવા ફોર્મેટમાં ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાશે

ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનાં નવા ફોર્મેટમાં બેઠક ક્ષમતામાં વધારો સાથે યોજાશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 16 ફેબ્રુઆરી, 2025ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનશે. ચેન્જ ઓફ ગાર્ડ સમારંભના નવા ફોર્મેટમાં લોકો રાષ્ટ્રપતિ ભવનની પૃષ્ઠભૂમિમાં ક્રિયાશીલ દ્રશ્ય અને સંગીતમય પ્રદર્શન જોઈ શકશે. સમારોહમાં રાષ્ટ્રપતિના બોડીગાર્ડના સૈનિકો અને ઘોડાઓ અને સેરેમોનિયલ ગાર્ડ બટાલિયનના સૈનિકો …

Read More »