ભારતના ચૂંટણી પંચે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના ચાલી રહેલા ખાસ સઘન સુધારા (SIR) માટે સુધારેલુ સમયપત્રક જાહેર કર્યું છે, જેમાં તવારીખને એક અઠવાડિયા આગળ ધપાવીને 01.01.2026 કરવામાં આવી છે. ખાસ સઘન સુધારા માટે સુધારેલ સમયપત્રક નીચે મુજબ છે: ક્રમાંક એક્ટિવિટી શિડ્યૂલ 1 ગણતરીનો સમય 11.12.2025 (ગુરુવાર) સુધીમાં 2 મતદાન મથકોનું તર્કસંગતકરણ/પુનઃવ્યવસ્થા 11.12.2025 (ગુરુવાર) સુધીમાં …
Read More »સરકાર અને રાજકીય પક્ષોના નેતાઓની બેઠક આજે યોજાઈ
આજે (30th નવેમ્બર, 2025ના રોજ) નવી દિલ્હીના સંસદ ભવન સંકુલમાં સંસદના આગામી શિયાળુ સત્ર, 2025 સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ રાજકીય પક્ષોના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક કેન્દ્રીય સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ દ્વારા બોલાવવામાં આવી …
Read More »ईसीआयनेट हा डिजिटल प्लॅटफॉर्म अधिक वापरकर्ता-अनुकूल बनवण्यासाठी भारतीय निवडणूक आयोगाने मागवल्या सूचना
भारतीय निवडणूक आयोगाने सर्व नागरिकांना ईसीआयनेट (ECINet ) ॲप डाउनलोड करण्याचे आणि ॲपवरील ‘सूचना दाखल करा’ हा टॅब वापरून ॲप सुधारण्यासाठी आपल्या सूचना देण्याचे आवाहन केले आहे. हे 27 नोव्हेंबर 2025 ते 27 डिसेंबर 2025 दरम्यान करता येईल. ईसीआयनेट अॅपची चाचणी आवृत्ती बिहार विधानसभा निवडणूक 2025 आणि अलिकडच्या पोटनिवडणुकांमध्ये वापरण्यात …
Read More »ऑपरेशन सिंदूर हे नागरी-लष्करी समन्वयाचे एक उत्तम उदाहरण आहे – संरक्षण मंत्री
“प्रशासकीय यंत्रणेने सशस्त्र दलांसोबत अखंडपणे काम करून महत्त्वाची माहिती पोहोचवत जिथे जनतेचा विश्वास निर्माण केला,अशा नागरी-लष्करी समन्वयाचे ऑपरेशन सिंदूर हे एक उत्तम उदाहरण आहे, ” असे संरक्षणमंत्री राजनाथ सिंह यांनी म्हटले आहे. तरुण प्रशासकीय अधिकाऱ्यांना राष्ट्रीय हितांचे रक्षण करण्यातील त्यांची महत्त्वाची भूमिका समजून घेण्याचे आणि शूर सैनिकांप्रमाणे अशा गंभीर परिस्थितींसाठी नेहमीच …
Read More »भारत सरकार आणि आशियाई विकास बँक यांच्यात 1 लाख अमेरिकन डॉलर्सच्या तांत्रिक सहाय्य अनुदानासह चार राज्यातील विकास प्रकल्पांसाठी 80 कोटी अमेरिकन डॉलर्सच्या कर्ज करारावर स्वाक्षरी
भारत सरकार आणि आशियाई विकास बँक (एडीबी) यांनी काल महाराष्ट्र, मध्य प्रदेश आणि गुजरातमधील प्रकल्पांसाठी 80 कोटी अमेरिकन डॉलर्सपेक्षा जास्त किमतीच्या तीन कर्ज करारावर स्वाक्षऱ्या केल्या. कर्ज करारांना अंतिम रूप देण्यासाठी आशियाई विकास बँकेसोबत भारत सरकारच्या सहभागाचे नेतृत्व आर्थिक व्यवहार विभागाच्या संयुक्त सचिवांनी (एडीबी आणि जपान) केले, ज्यांच्या मार्गदर्शनाखाली कर्ज …
Read More »EIMA Agrimach India 2025 નું સમાપન; કૃષિ મંત્રાલય દ્વારા ખેતી ક્ષેત્રે ગ્રીન ફ્યુઅલ-આધારિત તકનીકો અપનાવવાની હિમાયત
કૃષિ મશીનરી, સાધનો અને કૃષિ-ટેક સોલ્યુશન્સ પરના 9મા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદ ‘EIMA Agrimach India 2025’નું આયોજન FICCI અને ઇટાલિયન કૃષિ ઉદ્યોગ સંસ્થા FederUnacoma દ્વારા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સહયોગથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેનું આજે ભવિષ્યમાં ગ્રીન-ફ્યુઅલ આધારિત કૃષિ મશીનરી પર ધ્યાન કેન્દ્રિત કરવાના આહ્વાન સાથે સમાપન થયું. નવી દિલ્હીમાં PUSA ખાતે IARI ગ્રાઉન્ડ …
Read More »ટેલિકમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાત LSA દ્વારા આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DoT), ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયા (LSA) દ્વારા 28.11.2025 ના રોજ આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સહિત 150થી વધુ સહભાગીઓએ સક્રિય ભાગ લીધો હતો. શ્રી અજય કોઠારી, ડાયરેક્ટર (DIU) દ્વારા સંચાલિત આ સત્રનો હેતુ વિદ્યાર્થીઓને આજના ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડીના વધતા જોખમો અને સાયબર છેતરપિંડીમાં ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે DoTની પહેલ વિશે શિક્ષિત કરવાનો હતો. શરૂઆતમાં, સહભાગીઓને સંચાર સાથી પોર્ટલ (https://sancharsaathi.gov.in) અને એપ વિશે પરિચય કરાવવામાં આવ્યો, જે મોબાઇલ વપરાશકર્તાઓને સશક્ત કરવા અને ડિજિટલ સલામતી જાગૃતિ વધારવા માટે DoT દ્વારા એક પહેલ છે. સંચાર સાથી તેના છત્ર હેઠળ વિવિધ નાગરિક-કેન્દ્રીત સેવાઓ પ્રદાન કરે છે, જેનો ઉદ્દેશ્ય વપરાશકર્તાની ગોપનીયતાનું રક્ષણ કરવા, ટેલિકોમ-સંબંધિત છેતરપિંડીને ઘટાડવા અને સબ્સ્ક્રાઇબર્સને વધુ નિયંત્રણ અને પારદર્શિતા …
Read More »ચોથા નીલગિરી વર્ગ (પ્રોજેક્ટ 17A) સ્વદેશી એડવાન્સ્ડ સ્ટીલ્થ ફ્રિગેટ ‘તારાગિરી’ની ડિલિવરી
નીલગિરી વર્ગનું ચોથું જહાજ (પ્રોજેક્ટ 17A) અને માઝગાંવ ડોક શિપબિલ્ડીંગ લિમિટેડ (MDL) દ્વારા બનાવવામાં આવેલું ત્રીજું જહાજ, તારાગિરી (યાર્ડ 12653) 28 નવેમ્બર 2025ના રોજ મુંબઈના MDL ખાતે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ ડિઝાઇન અને બાંધકામમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા તરફ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સ બહુમુખી, …
Read More »શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 550મા વર્ષની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પરતગાલી જિવોત્તમ મઠાચ્યા, સગળ્ય, ભક્તાંક, આની અનુયાયાંક, મોગાચો નમસ્કાર. શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 24મા મહંત, શ્રીમદ વિદ્યાધીશ તીર્થ સ્વામીજી, રાજ્યપાલ શ્રીમાન અશોક ગજપતિ રાજુજી, લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈ પ્રમોદ સાવંતજી, મઠ સમિતિના અધ્યક્ષ શ્રી શ્રીનિવાસ ડેમ્પોજી, ઉપાધ્યક્ષ શ્રી આર આર કામતજી, કેન્દ્રમાં મારા સહયોગી શ્રી શ્રીપાદ નાઈકજી, દિગંબર કામતજી, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો. આજના આ પાવન અવસરથી …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ ત્રીજા ભારતીય સૈન્ય સેમિનાર, ‘ચાણક્ય સંરક્ષણ સંવાદ-2025’ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (27 નવેમ્બર, 2025) નવી દિલ્હીમાં ભારતીય સેનાના સેમિનાર, “ચાણક્ય સંરક્ષણ સંવાદ-2025” ના ત્રીજા સંસ્કરણના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ ભારતના સાર્વભૌમત્વના રક્ષણમાં વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું છે. દરેક સુરક્ષા પડકારમાં, પછી ભલે તે પરંપરાગત હોય, બળવાખોરી વિરોધી હોય કે માનવતાવાદી હોય, આપણા દળોએ નોંધપાત્ર …
Read More »
Matribhumi Samachar Gujarati