ગુજરાતનાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુદરતી ખેતીની પદ્ધતિઓ કુદરતી ઇકોસિસ્ટમ અને માનવીય જરૂરિયાતોનાં પરસ્પરાવલંબનને ઓળખે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલમાં આજે કુદરતી ખેતી પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, કુદરતી ખેતીથી જમીનની તંદુરસ્તી સુધરે છે, કુદરતી ઇકોસિસ્ટમ્સ પુનઃસ્થાપિત …
Read More »મહા કુંભમાં આયુષ
આયુષ ઓપીડી, ક્લિનિક્સ, સ્ટોલ્સ અને સેશન્સ પ્રયાગરાજના મહાકુંભમાં શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ તરીકે ઉભરી રહ્યા છે. આયુષ મંત્રાલયે આ મેગા ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય આયુષ મિશન, ઉત્તર પ્રદેશના સહયોગથી આયુષની અનેક સુવિધાઓની વ્યવસ્થા કરી છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરે છે. આ સુવિધાઓ પર 1.21 લાખથી વધુ ભક્તોએ આયુષ સેવાઓનો લાભ …
Read More »કેન્દ્રીય મંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે પોર્ટ બ્લેરમાં પરાક્રમ દિવસની ઉજવણીનાં ભાગરૂપે ‘જય હિંદ’ પદયાત્રા કરશે
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે, પરાક્રમ દિવસ અંતર્ગત કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે તારીખ 23 જાન્યુઆરી 2025નાં રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓનાં પોર્ટ બ્લેર ખાતે ‘જય હિંદ પદયાત્રા’નું આયોજન કરશે. નેતાજીની અદમ્ય ભાવનાને શ્રદ્ધાંજલિ આપતો આ કાર્યક્રમ ભારતનાં સ્વતંત્રતા ચળવળ અને સુભાષ ચંદ્ર બોઝના કાયમી વારસાની ઉજવણીમાં 1500 MY Bharat યુવા સ્વયંસેવકો અને યુવા નેતાઓને એક સાથે …
Read More »ભારતની નવીનીકરણીય ઊર્જા ક્રાંતિ
જેમ જેમ ભારત ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ તેના નવીનીકરણીય ઊર્જા (RE) ક્ષેત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. 2024માં દેશે સૌર અને પવન ઊર્જા સ્થાપનો, નીતિગત પ્રગતિઓ અને માળખાગત સુધારાઓમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જેનાથી 2025માં મહત્વાકાંક્ષી લક્ષ્યો માટેનો તબક્કો સુયોજિત થયો છે. 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા …
Read More »પ્રયાગરાજમાં “આપણું બંધારણ, આપણું સ્વાભિમાન”
ભારતનાં બંધારણ અને નાગરિકોનાં કાયદાકીય અધિકારો વિશે જાગૃતિ લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ન્યાય વિભાગ એક વર્ષ સુધી ચાલનારા રાષ્ટ્રવ્યાપી અભિયાન “હમારા સંવિધાન હમારા સન્માન” (એચએસ 2)નાં સફળ આયોજનની ઉજવણી માટે તારીખ 24 જાન્યુઆરી, 2025નાં રોજ ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ‘હમારા સંવિધાન હમારા સન્માન’ અભિયાનની શરૂઆત ભારતનાં માનનીય …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 24 જાન્યુઆરીનાં રોજ મુંબઈમાં નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનયુસીએફડીસી)ની કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન 24 જાન્યુઆરીએ મુંબઈમાં નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનયુસીએફડીસી)ની કોર્પોરેટ ઓફિસનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં “સહકાર સે સમૃદ્ધિ”નાં વિઝનને વધુ મજબૂત કરવા માટે સહકારી ક્ષેત્રની કેટલીક મુખ્ય પહેલો શરૂ કરવામાં આવશે. શ્રી અમિત શાહ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 માટે પ્રવૃત્તિઓનું …
Read More »કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાની ભારતીય ખાદ્ય નિગમ, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ અને ખાદ્ય સંગ્રહ ડેપો સાબરમતી, ડીઓ અમદાવાદ વિભાગીય ખાતે મુલાકાત
શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયા, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રીએ 21.01.2025ના રોજ ભારતીય ખાદ્ય નિગમ, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદની મુલાકાત લીધી હતી. ભારતીય ખાદ્ય નિગમ, ગુજરાત પ્રદેશના જનરલ મેનેજર શ્રી રમણ લાલ મીણાએ મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંત્રી મેડમે ગુજરાત ક્ષેત્રમાં ચાલી રહેલી એફ.સી.આઈ.ની કામગીરીની સમીક્ષા કરી હતી અને પ્રાદેશિક કાર્યાલયના પરિસરમાં મંત્રીશ્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ફૂડ સ્ટોરેજ ડેપો, એફ.સી.આઈ., સાબરમતીની પણ મુલાકાત લીધી હતી અને ડેપો કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી. મંત્રીશ્રી દ્વારા એફ.સી.આઈના અધિકારીઓ/અધિકારીઓને સલાહ આપવામાં આવી હતી કે લાભાર્થીઓના હિતમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ(NFSA) અને અન્ય કલ્યાણ યોજનાઓ (OWS) હેઠળ Fair Average Quality (FAQ) /સારી ગુણવત્તાવાળા ખાદ્યાન્નનો સરળ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે અને સરકારી યોજનાઓના ધ્યેયને પ્રાપ્ત કરવામાં આવે.
Read More »કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર સંસદીય મત વિસ્તારમાં રૂ. 17.14 કરોડનાં અનેક વિકાસલક્ષી કામોનું ઈ- ખાતમૂહુર્ત અને રૂ.2.34 કરોડનાં વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કર્યું
આજે કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર સંસદીય મત વિસ્તારમાં આવતા જેતપુર અને જામકંડોરણા તાલુકાઓમાં રૂ. 17.14 કરોડનાં અનેક વિકાસલક્ષી કામોનું ઈ- ખાતમૂહુર્ત અને રૂ.2.34 કરોડનાં વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમજ તેમણે પોરબંદરથી દિલ્લી અને મુજજફરપુર માટેની દ્વિ-સાપ્તાહિક એલ. એચ. બી.માં રૂપાંતરણ …
Read More »મહાકુંભ 2025: પ્રયાગરાજમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનું જ્ઞાનવર્ધક ડિજિટલ પ્રદર્શન
પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી માર્ગ પર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ભારતનાં નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 – ની વિગતવાર અને સમજવામાં સરળ ઝાંખી આકર્ષક ડિજિટલ પ્રદર્શન સાથે જાહેર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ પ્રદર્શનમાં એનામોર્ફિક દિવાલો, એલઇડી ટીવી સ્ક્રીન, એલઇડી દિવાલો …
Read More »કેન્દ્રશાસિત પ્રદેશ દીવ બન્યું સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ આવરણીત ક્ષેત્ર, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે છોકરીઓને પાસબુકનું કર્યું વિતરણ
‘સુકન્યા સમૃદ્ધિ યોજના‘ દ્વારા છોકરીઓ બનશે આત્મનિર્ભર, ‘આત્મનિર્ભર ભારત‘ ની સંકલ્પના પણ થશે સાકાર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ છોકરીઓના સશક્તિકરણથી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર બનશે મજબૂત – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ આપણા દેશમાં છોકરીઓનું સ્થાન મહત્વપૂર્ણ છે. છોકરીઓના સશક્તિકરણ માટે, ‘બેટી બચાવો, બેટી પઢાઓ‘ હેઠળ ‘સુકન્યા સમૃદ્ધિ યોજના‘ દ્વારા પુત્રીઓના ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી અને લગ્ન …
Read More »
Matribhumi Samachar Gujarati