Monday, December 08 2025 | 11:13:02 AM
Breaking News

Regional

બાળ દિવસ વિશેષ: ભારતની સૌથી નાની ઉંમરની ‘રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ વિજેતા નાની બ્લૉગર અક્ષિતા (પાખી)

21મી સદી ટેકનોલોજીનો સમય છે. આજના બાળકો પહેલાથી જ મોબાઇલ ફોન અને લેપટોપનો ઉપયોગ કરી રહ્યા છે. ટેકનોલોજીના વધતા ઉપયોગને કારણે બાળકોને નાની ઉંમરથી જ અનુભવો અને રસના વિશાળ જગત સાથે પરિચય થવા લાગે છે. એવી જ એક પ્રતિભા છે — ભારતની સૌથી નાની ઉંમરની રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા નાની …

Read More »

પેન્શનરો માટે ખુશખબર: હવે ઘર બેઠા પોસ્ટમેન દ્વારા મળશે બાયોમેટ્રિક આધારિત ડિજિટલ જીવન પ્રમાણપત્ર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર જમા કરવા માટે ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનરો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક દ્વારા બનાવેલ ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવી શકે છે. આ માટેની ફી ફક્ત ₹70 છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન મોકલવામાં આવશે. આનાથી પેન્શન મેળવવામાં કોઈપણ વિક્ષેપ …

Read More »

રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ની 150મી વર્ષગાંઠ નિમિત્તે પોસ્ટ વિભાગ વર્ષભર વિવિધ કાર્યક્રમોનું કરી રહ્યું છે આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

  પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સામૂહિક રીતે ‘વંદે માતરમ‘ ગાયું.   વંદે માતરમ માત્ર ભારતનું રાષ્ટ્રીય ગીત નથી, પરંતુ તેનો દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે પણ ઊંડો સંબંધ છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક એવા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે, પોસ્ટ …

Read More »

ડાક વિભાગે સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા અપાવવામાં આવી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પ્રતિજ્ઞા

ભારતના “લોહપુરુષ” સરદાર વલ્લભભાઇ પટેલજીની જન્મજયંતિ, 31 ઓક્ટોબર, સમગ્ર દેશમાં વિશાળ ઉત્સાહ, ગર્વ અને શ્રદ્ધા સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવાઇ. આ જ શ્રેણીમાં, ભારતીય ડાક વિભાગ દ્વારા અમદાવાદમાં આયોજિત એક સમારંભમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સરદાર પટેલના આદર્શો તથા વિચારો પર પ્રકાશ પાડ્યો અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની શપથ …

Read More »

ડાક વિભાગમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ નો પ્રારંભ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા અપાવવામાં આવી ‘સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા’

ડાક વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં સતર્કતા જાગૃતિ સપ્તાહનું ૨૭ ઓક્ટોબરથી ૨ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન આયોજન કરવામાં આવશે. ક્ષેત્રિય કચેરીમાં તેના પ્રારંભ પ્રસંગે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ‘સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા’ અપાવી અને સત્યનિષ્ઠા તથા ઈમાનદારીપૂર્વક પોતની ફરજો નિભાવવાની પ્રેરણા આપી. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે  “સતર્કતા: અમારી સંયુક્ત જવાબદારી”  થીમનો સંદેશ આપતાં તમામ …

Read More »

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘તમારા રોલ મોડલને એક પત્ર’ વિષય પર રાષ્ટ્રીય સ્તરની ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધાનું આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય ડાક વિભાગ દ્વારા લોકોને પત્રલેખન માટે પ્રોત્સાહિત કરવા હેતુથી રાષ્ટ્રીય સ્તરની પત્રલેખન સ્પર્ધા ‘ઢાઈ આખર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ માત્ર લેખનકૌશલ્યને ઉન્નત કરવાની તક પૂરું પાડતી નથી, પરંતુ લોકોને તેમની લાગણીઓને શક્તિશાળી શબ્દોમાં વ્યક્ત કરવા માટે એક મંચ પણ પૂરું પાડે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ …

Read More »

કોર્પોરેટ ગ્રાહકો, નિકાસકારોથી લઈ સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે ડાક વિભાગ દ્વારા વિવિધ સુવિધાઓ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

  ડાક વિભાગ સતત નવી ટેકનોલોજી અને નવીનતાઓ દ્વારા પોતાની સેવાઓનો વિસ્તાર કરતા સમાજના દરેક વર્ગ સુધી અસરકારક રીતે પહોંચી રહ્યું છે. ગ્રાહક સેવાને પ્રાથમિકતા બનાવીને, ડાક વિભાગ આજે પરંપરાગત ડાક સેવાઓથી આગળ વધી, વ્યાપક નાણાકીય, લોજિસ્ટિક્સ અને ડિજિટલ સેવાઓ પણ ઉચ્ચ ગુણવત્તા અને કાર્યક્ષમતાથી પૂરી પાડી રહ્યું છે. ડિજિટલ યુગમાં જ્યાં મોબાઈલ, ઇમેલ …

Read More »

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘વિશ્વ ડાક દિવસ’નું આયોજન, ‘ભારતીય ડાક : નાણાકીય સશક્તિકરણ અંતિમ છેડા સુધી’ પર વિશેષ આવરણ પ્રકાશિત

ભારતીય ડાક વિભાગ દ્વારા ગુજરાતમાં ‘વિશ્વ ડાક દિવસ’નું ભવ્ય આયોજન 9 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું. આ વર્ષની થીમ ‘પોસ્ટ ફોર પીપલ – લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ’ છે, જે ડાક સેવાઓની સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર સુધીની સશક્ત ભૂમિકા અને અસરકારકતાને ઉજાગર કરે છે. વિશ્વ ડાક દિવસના અવસર પર, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે આવેલ ‘મેઘદૂતમ્’ સભાખંડમાં ગુજરાત પરિમંડલના …

Read More »

રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન 6 થી 10 ઑક્ટોબર સુધી, વિવિધ કાર્યક્રમોનું થશે આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’ 6 થી 10 ઑક્ટોબર સુધી ઉજવાશે. આ દરમિયાન ડાક સેવાઓમાં થયેલા નવીનીકરણ અંગે જાગૃતિ અને ગ્રાહક આધારના વિસ્તરણ પર ભાર મુકવામાં આવશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ વર્ષે ‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’નું આયોજન ડાક પ્રૌદ્યોગિકીના સુધારાને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યું …

Read More »

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જીવન અને વિચારશીલતા સ્વચ્છતા, અહિંસા અને સેવાનું પ્રતીક છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

મહાત્મા ગાંધી માત્ર ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના નાયક જ નહોતા, પરંતુ એક સાચા સામાજિક કાર્યકર્તા અને સેવાના આદર્શ પણ હતા. તેમનું જીવન અને વિચાર સ્વચ્છતા, અહિંસા અને સેવા ભાવનો પ્રતીક રહ્યો છે. તેમણે સેવાને માત્ર વ્યક્તિગત કાર્ય તરીકે નહીં, પણ સમાજ સુધારાના માધ્યમ તરીકે માન્યું અને લોકો ને પણ આ માટે પ્રેરિત કર્યું. સામાજિક …

Read More »