લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા વિકાસ અને સ્થિરતાને સંતુલિત કરવા માટે આહ્વાન કર્યું. તેમણે કહ્યું હતું કે, આબોહવામાં પરિવર્તન એ દુનિયા સામેનાં સૌથી મોટા પડકારોમાંનો એક છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ પર્યાવરણ માટેનાં મિશન લિકએફઇ – જીવનશૈલી સાથે ભારત આ પડકારનો સામનો કરવામાં મોખરે છે. …
Read More »રાજ્યસભાના સાંસદ શ્રી શરદ પવારે ખેડૂતોના એક જૂથ સાથે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર આજે ખેડૂતોના એક જૂથ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલે લખ્યું: “રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર, ખેડૂતોના જૂથ સાથે આજે PM @narendramodi ને મળ્યા. भारत : 1885 से 1950 (इतिहास पर एक …
Read More »આંદામાન અને નિકોબારના ટાપુઓનું નામ આપણા હીરોના નામ પર રાખવું એ સુનિશ્ચિત કરવાનો એક માર્ગ છે કે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા આવનારી પેઢીઓ માટે યાદ રાખવામાં આવે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીપ્પણી કરી હતી કે આંદામાન અને નિકોબારમાં આવેલા ટાપુઓનું નામ આપણા હીરોના નામ પર રાખવું એ સુનિશ્ચિત કરવાનો એક માર્ગ છે કે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા ભાવિ પેઢીઓ યાદ રાખે. તેમણે કહ્યું કે જે રાષ્ટ્રો પોતાના મૂળ સાથે જોડાયેલા રહે છે તે વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં …
Read More »નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે પીએમ નરેન્દ્ર મોદીને ફોન કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ મિસ્ટર ડિક શૂફનો ટેલિફોન કૉલ આવ્યો હતો. બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારી પર ભાર મૂક્યો હતો જે લોકશાહી અને કાયદાના શાસનમાં સહિયારા મૂલ્યો અને વિશ્વાસ પર આધારિત છે. તેઓએ પાણી, કૃષિ, આરોગ્યના ક્ષેત્રોમાં હાલના સહકારને વધુ ગાઢ બનાવવાની રીતો પર …
Read More »રાષ્ટ્રપતિ નિલયમમાં 29 ડિસેમ્બરથી 15 દિવસીય ફૂલ અને બાગાયત ઉત્સવનું આયોજન કરશે
રાષ્ટ્રપતિ નિલયમ, બોલારુમ, સિકંદરાબાદ 29 ડિસેમ્બર, 2024થી 15-દિવસીય ફૂલ અને બાગાયત ઉત્સવ ‘ઉદ્યાન ઉત્સવ’નું આયોજન કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચરલ એક્સ્ટેંશન મેનેજમેન્ટ (મેનેજ) હૈદરાબાદ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદના સહયોગથી આયોજિત, ઉદ્યાન ઉત્સવનો ઉદ્દેશ્ય લોકોની ભાગીદારી દ્વારા પ્રકૃતિની ઉજવણી, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો છે. લોકો વિષયોના સ્ટોલની મુલાકાત લઈને અને …
Read More »એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.23 અને ક્રૂડ તેલમાં રૂ.61નો સુધારોઃ ચાંદીમાં રૂ.235ની નરમાઈ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.51938.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7832.31 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.44106.54 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.857.6 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. …
Read More »ડૉ.મનસુખ માંડવિયાએ ‘ફિટ ઇન્ડિયા સાઇકલિંગ ડ્રાઇવ’ને લીલી ઝંડી આપી; ભારતમાં 1000 સ્થળોએ કાર્યક્રમોનું આયોજન થયું
મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આજે સવારે ‘ફિટ ઇન્ડિયા સાઇકલિંગ ડ્રાઇવ’ના શુભારંભ સાથે ફિટ ઇન્ડિયા ચળવળે તંદુરસ્ત અને હરિયાળા ભારત તરફ નોંધપાત્ર હરણફાળ ભરી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે, માનનીય સાંસદ શ્રી તેજસ્વી સૂર્ય, તેમજ પેરિસ …
Read More »પેરાલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નવદીપે એસએઆઈ આરસી ગાંધીનગર ખાતે ફિટ ઈન્ડિયા સાયક્લોથોનને લીલી ઝંડી આપી
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાના હસ્તે આજે સવારે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઇન્ડિયા સાયકલિંગ ડ્રાઇવ’નો શુભારંભ થતાં ફિટ ઇન્ડિયા ચળવળે તંદુરસ્ત અને હરિયાળા ભારત તરફ નોંધપાત્ર હરણફાળ ભરી હતી. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન પર ભાર મૂકતા ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, “જ્યારે આપણે વર્ષ 2047માં આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરીશું, ત્યારે આપણે માનનીય પ્રધાનમંત્રીનાં વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવું પડશે અને એ પ્રસ્તુત છે કે, આપણે સંપૂર્ણ સ્વસ્થ અને ફિટ રાષ્ટ્ર બનીશું.” સાયકલિંગના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું હતું કે, “અમે આ ઇવેન્ટને ‘ફિટ ઇન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ તરીકે શરૂ કરી છે, પરંતુ સાયકલિંગ ઉત્સાહીઓની સુવિધા માટે, આ હવે રવિવારે યોજવામાં આવશે અને હવે તેને ‘સન્ડે ઓન સાયકલ’ કહેવામાં આવશે. ડોક્ટરો, પત્રકારો, શિક્ષકો, કોર્પોરેટ પ્રોફેશનલ્સ અને યુવાનો માત્ર નવી દિલ્હી જ નહીં પરંતુ દેશના તમામ ભાગોમાં રવિવારે એક કલાક લાંબી સાયકલિંગ રાઇડ માટે જોડાશે. સાયકલ ચલાવવાથી પર્યાવરણને મોટું પ્રોત્સાહન મળે છે. તે પ્રદૂષણનો ઉકેલ છે અને ટકાઉપણામાં પણ ફાળો આપે છે.” ડૉ. મનસુખ માંડવિયાએ ‘ફિટ ઇન્ડિયા સાયકલિંગ ડ્રાઇવ’ની શરૂઆત કરી હતી. ભારતમાં 10 સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રેરણાથી એસએઆઈ રિજનલ સેન્ટર ગાંધીનગર દ્વારા 21 સ્થળોએ સાયક્લોથોન અને સાયકલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વયજુથના 1500થી વધુ સાયકલિંગ રસિકોએ ભાગ લીધો હતો અને ગુજરાત અને રાજસ્થાન રાજ્યોમાં ફિટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે સંકલ્પ કર્યો હતો. ગુજરાત અને રાજસ્થાન રાજ્યો માટે SAIની નોડલ એજન્સી તરીકે આર.સી.ગાંધીનગર એફ.આઈ.ટી. ઈન્ડિયા અભિયાન હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જેમાં આજની સાયકલિંગ મંગળવારની ઇવેન્ટનો સમાવેશ થાય છે, જેનો હેતુ ખાસ કરીને સાયકલિંગને પરિવહનના ટકાઉ અને તંદુરસ્ત માધ્યમ તરીકે પ્રોત્સાહન આપવાનો છે. રાષ્ટ્રવ્યાપી સાયકલિંગ ડ્રાઇવના ગુજરાત ચેપ્ટરને પેરિસ પેરાલિમ્પિક્સના ગોલ્ડ મેડાલિસ્ટ નવદીપ સિંહ, શ્રી રાજેન્દ્ર સિંહ રહેલુ, પેરાલિમ્પિયન અને અર્જુન એવોર્ડથી સન્માનિત અને રિજનલ ડાયરેક્ટર શ્રી મણિકાંત શર્માએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી શર્માએ તમામ સહભાગીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી અને રોજિંદા ધોરણે સક્રિય જીવનશૈલીનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ પછી સહભાગીઓએ ફિટ ઇન્ડિયાના નારા સાથે રેલી યોજી હતી.
Read More »સ્ટેચ્યુ ઓફ યુનિટીની રોમાંચક મુલાકાત હમેંશા યાદ રહેશે : કેરળ મહિલા પત્રકારો
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) તિરુવનંતપુરમ તા. 16 થી 23 ડિસેમ્બર, 2024 દરમિયાન કેરળનાં મહિલા પત્રકારો ગુજરાતનાં પ્રવાસે આવી પહોંચ્યા છે. ગુજરાત પ્રવાસનાં પ્રથમ દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર પટેલનાં સ્ટેચ્યુની મુલાકાત ખૂબ રોમાંચક હોવાનું પત્રકારોએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સરદાર સરોવર ડેમ, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, સર્ક્યુલર રૂટની મુલાકાત અને તેના વિશે જાણકારી પણ …
Read More »સીબીડીટીએ નાણાકીય વર્ષ 2023-24 અને નાણાકીય વર્ષ 2021-22 માટે આવક અને વ્યવહારની અસંગતતાઓને દૂર કરવા માટે ઇલેક્ટ્રોનિક ઝુંબેશ શરૂ કરી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ વાર્ષિક માહિતી નિવેદન (AIS) અને નાણાકીય વર્ષ 2023- 24 અને 2021-22 માટે આવકવેરા રિટર્ન (ITRs) માં જાહેર કરાયેલ આવક અને વ્યવહારો વચ્ચેની મેળ ખાતી નથી તે ઉકેલવામાં કરદાતાઓને મદદ કરવા માટે ઇલેક્ટ્રોનિક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ કરપાત્ર આવક ધરાવતી વ્યક્તિઓ અથવા તેમના AISમાં નોંધાયેલા નોંધપાત્ર ઉચ્ચ-મૂલ્યના વ્યવહારો ધરાવતી વ્યક્તિઓને પણ …
Read More »
Matribhumi Samachar Gujarati