Wednesday, June 24 2026 | 12:59:18 AM
Breaking News

Tag Archives: પીએમ મોદીએ શેર કરેલું સંસ્કૃત સુભાષિત અને તેનો અર્થ

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ: પીએમ મોદીએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ, સંસ્કૃત સુભાષિત દ્વારા સમજાવ્યું ત્યાગનું મહત્વ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ (23 જૂન) નિમિત્તે તેમને દેશ વતી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પીએમ મોદીએ રાષ્ટ્ર નિર્માણ અને દેશની અખંડિતતા જાળવવામાં ડૉ. મુખર્જીના અમૂલ્ય અને અવિસ્મરણીય યોગદાનને આદરપૂર્વક યાદ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જી એક પ્રખર દેશભક્ત, મહાન …

Read More »