પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાન મુલાકાત દરમિયાન ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને એક નવો વળાંક મળ્યો છે. તાશકંદની ભૂમિ પર પહોંચીને પ્રધાનમંત્રીએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ વર્ષે ૧૯૬૫માં તાશકંદ ખાતે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર …
Read More »
Matribhumi Samachar Gujarati