Monday, August 31 2026 | 05:22:48 PM
Breaking News

Tag Archives: ભારતના ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણનનું ભાષણ

શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર શિક્ષણ આપવાથી આગળ વધીને જ્ઞાન અને સંશોધનના વૈશ્વિક કેન્દ્રો બનવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા અંગે મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર મૂળભૂત પુસ્તકીય શિક્ષણ આપવા સુધી સીમિત ન રહેવું જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે સંસ્થાઓએ જ્ઞાન, સંશોધન (Research) અને નવીનતા (Innovation) ના વૈશ્વિક કેન્દ્રો તરીકે વિકસવું અનિવાર્ય છે. તેઓ તમિલનાડુના …

Read More »