ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 29 થી 31 ઓગસ્ટ, 2026 દરમિયાન તમિલનાડુ, કર્ણાટક, કેરળ (કેરલમ) અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મહત્વપૂર્ણ મુલાકાતે જશે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ શિક્ષણ, જાહેર સેવા, સાંસ્કૃતિક વારસો, ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ (Industry-Academia Collaboration), મત્સ્યઉદ્યોગ આઉટરીચ અને પ્રદેશની મુખ્ય ઉજવણીઓ સહિત વિવિધ ક્ષેત્રોના કાર્યક્રમોમાં સહભાગી …
Read More »
Matribhumi Samachar Gujarati