નીતિ આયોગના સભ્ય (આરોગ્ય), ડૉ. વી કે પૉલ 14મી નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 43માં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF) ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે. આ વર્ષનું પેવેલિયન ‘એક આરોગ્ય’ ની થીમ પર કેન્દ્રિત છે – એક વ્યાપક અભિગમ જે માનવ, પ્રાણી, …
Read More »
Matribhumisamachar
