मंगलवार, दिसंबर 09 2025 | 07:42:57 PM
Breaking News
Home / Tag Archives: Nayi Chetna 3.0

Tag Archives: Nayi Chetna 3.0

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં નયી ચેતના 3.0 – લિંગ-આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીના રંગ ભવન ઓડિટોરિયમમાં લિંગ આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન નયી ચેતના – પહેલ બદલાવ કીના ત્રીજા સંસ્કરણનો શુભારંભ કરાવ્યો હતો. પોતાનું સંબોધન કરતાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, સરકારે મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે અનેક પહેલો હાથ ધરી …

Read More »

केंद्रीय मंत्री शिवराज सिंह चौहान यांच्या हस्ते नवी दिल्ली येथे नयी चेतना 3.0 या लिंगाधारित हिंसेविरुद्ध सुरु केलेल्या राष्ट्रीय अभियानाची सुरुवात

केंद्रीय ग्रामविकास,कृषी आणि शेतकरी कल्याण मंत्री शिवराज सिंह चौहान यांच्या हस्ते काल दिल्ली येथील रंग भवन सभागृहात ‘नयी चेतना– पहल बदलाव की’ या लिंगाधारित हिंसेविरुद्ध सुरु केलेल्या राष्ट्रीय अभियानाच्या तिसऱ्या वर्षीच्या कार्यक्रमाची सुरुवात करण्यात आली. यावेळी उपस्थितांना संबोधून केलेल्या भाषणात केंद्रीय मंत्री चौहान म्हणाले की केंद्र सरकारने महिलांच्या आर्थिक तसेच …

Read More »

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ 25 નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં લિંગ આધારિત હિંસા સામેનું રાષ્ટ્રીય અભિયાન ‘નયી ચેતના 3.0 – પહેલ બદલાવ કી’ શરૂ કરશે

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ 25 નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીના સંસદ માર્ગ સ્થિત આકાશવાણીના રંગ ભવન ઓડિટોરિયમમાં લિંગ-આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન નયી ચેતના – પહેલ બદલાવ કીના ત્રીજા સંસ્કરણનો શુભારંભ કરશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી પણ લિંગ-આધારિત હિંસાને નાબૂદ કરવા …

Read More »

केंद्रीय मंत्री शिवराज सिंह चौहान यांच्या हस्ते ‘नयी चेतना 3.0 – पहल बदलाव की’ या लिंगाधारित हिंसेविरुद्ध सुरु केलेल्या राष्ट्रीय अभियानाची 25 नोव्हेंबर 2024 रोजी नवी दिल्ली येथे होणार सुरुवात

केंद्रीय ग्रामविकास, कृषी व शेतकरी कल्याण मंत्री शिवराज सिंह चौहान यांच्या हस्ते ‘नयी चेतना– पहल बदलाव की’ या अभियानाच्या तिसऱ्या वर्षीच्या कार्यक्रमाची म्हणजेच लिंगाधारित हिंसेविरुद्ध सुरु केलेल्या राष्ट्रीय अभियानाची 25 नोव्हेंबर 2024 रोजी नवी दिल्ली येथील संसद मार्गावरील, आकाशवाणीच्या रंग भवन सभागृहात सुरुवात होणार आहे. केंद्रीय महिला आणि बालविकास मंत्री अन्नपूर्णा देवी देखील या लिंगाधारित हिंसेचे …

Read More »