शनिवार, दिसंबर 06 2025 | 11:00:46 AM
Breaking News
Home / अन्य समाचार (page 22)

अन्य समाचार

केंद्रीय गृह आणि सहकारमंत्री अमित शाह यांनी भुवनेश्वरमध्ये ओदिशा येथे पोलिस महासंचालक/पोलिस महानिरीक्षकांच्या 59 व्या परिषदेचे केले उद्घाटन

केंद्रीय गृह आणि सहकारमंत्री अमित शाह यांनी आज भुवनेश्वरमध्ये ओदिशा येथे पोलिस महासंचालक/पोलिस महानिरीक्षकांच्या 59 व्या परिषदेचे उद्घाटन केले. या परिषदेच्या दुसऱ्या आणि तिसऱ्या दिवसाच्या कामकाजाचे अध्यक्षपद पंतप्रधान नरेंद्र मोदी भूषवणार आहेत. या परिषदेचे आयोजन हायब्रिड स्वरुपात होत असून सर्व राज्ये/ केंद्रशासित प्रदेशांचे पोलिस महासंचालक/ पोलिस महानिरीक्षक आणि सीएपीएफ/सीपीओंचे प्रमुख यामध्ये प्रत्यक्ष …

Read More »

सीजीएसटी आणि केंद्रीय उत्पादन शुल्क पालघर आयुक्तालयाने 9.39 कोटी रुपयांची आयटीसी फसवणूक करणाऱ्या करदात्याला केली अटक

वस्तू आणि /किंवा सेवांच्या खरेदीशिवायच 9.39 कोटी रुपयांच्या अवैध आयटीसीचा लाभ  आणि लाभार्थी करदात्यांना 5.26 कोटी रुपयांचा बेकायदेशीर आयटीसी देण्यात  गुंतलेल्या एका व्यक्तीला सीजीएसटी आणि केंद्रीय उत्पादन शुल्क पालघर आयुक्तालयाने अटक केली. मुंबई विभागाच्या पालघर आयुक्तालयातील सीजीएसटी तपास शाखेच्या अधिकाऱ्यांनी,  वस्तू /किंवा सेवांचा अंतर्निहित पुरवठा न करता जीएसटी नोंदणी रद्द केलेले  करदाते आणि इतर पुरवठादारांकडून …

Read More »

भीष्म (335 यार्ड) आणि बाहुबली(336 यार्ड) या 25 टी बोलार्ड पुल टग्जचा नौदलाच्या सेवेत समावेश

भीष्म (335 यार्ड) आणि बाहुबली(336 यार्ड) या 25 टी बोलार्ड पुल टग्जचा 28 नोव्हेंबर 2024 रोजी नौदलाच्या जहाज दुरुस्ती यार्डात झालेल्या कार्यक्रमात नौदलाच्या सेवेत समावेश करण्यात आला. अंदमान निकोबार कमांडचे कमांडर इन चीफ एयर मार्शल साजू बालकृष्णन या कार्य्रक्रमाच्या अध्यक्षस्थानी होते. 25 टी बीपी प्रकारातल्या सहा टग्जची बांधणी आणि पुरवठा यासाठी कोलकात्याच्या मेसर्स टिटागड रेल सिस्टिम्स लि. सोबत 12 नोव्हेंबर 21 रोजी करार …

Read More »

पंतप्रधान भुवनेश्वर येथे 30 नोव्हेंबर ते 1 डिसेंबर या कालावधीत होणाऱ्या अखिल भारतीय पोलीस महासंचालक/महानिरीक्षकांच्या परिषदेला पंतप्रधान राहणार उपस्थित

पंतप्रधान नरेंद्र मोदी हे 30 नोव्हेंबर ते 1 डिसेंबर 2024 या कालावधीत ओडिशा येथे आयोजित अखिल भारतीय पोलीस महासंचालक/महानिरीक्षक परिषद 2024 ला उपस्थित राहणार आहेत. भुवनेश्वरमधील लोकसेवा भवनातील राज्य संमेलन केंद्रात या परिषदेचे  आयोजन करण्यात आले आहे. सदर परिषद ही दिनांक 29 नोव्हेंबर ते 1 डिसेंबर 2024 अशी तीन दिवस चालणार असून यामध्ये नवीन फौजदारी कायदे, दहशतवादाला प्रतिबंध, …

Read More »

नियम 267 चा उपयोग कामकाजात व्यत्यय निर्माण करणारे अस्त्र म्हणून केला जात आहे – राज्यसभा सभापती

राज्यसभेत आज गदारोळातच सभापती जगदीप धनखड यांनी सदस्यांच्या वर्तनाबद्दल नाराजी व्यक्त केली. ते म्हणाले, आठवड्याभरात तेच  तेच मुद्दे वारंवार उपस्थित केले गेले असून आपण कामकाजाचे 3 दिवस वाया घालवले आहेत. सार्वजनिक कारणासाठी वचनबद्धता असलेले हे ते दिवस आहेत. अपेक्षेप्रमाणे आपण आपली कर्तव्ये पार पाडण्याची शपथ आपण प्रत्यक्षात आणली पाहिजे. वेळेचे नुकसान, संधी गमावणे, प्रश्नोत्तराचा तास …

Read More »

કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત ખાતે પીએમ મિત્ર પાર્ક સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રીશ્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે પીએમ મિત્ર પાર્કની કામગીરી સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમણે પાર્ક માટે જમીન લેવલિંગ, પાણી અને વિજળી સપ્લાય, કોમન એફલુઅન્ટ ચેનલ, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બોઈલર સ્ટીમ,પ્લગ અને પ્લે સુવિધાઓની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું …

Read More »

કર્મચારી રાજ્ય વીમા નિગમ આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) સાથે સમન્વય પર કામ કરે છે

શ્રમિકો માટે સામાજિક સુરક્ષા, તેમના આરોગ્યલક્ષી લાભો અને તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે કામ કરવું એ સરકારની પ્રાથમિકતા છે. તેનાથી વધુ ઉત્પાદક શ્રમબળની દિશામાં કામ થશે, જે ‘વિકસિત ભારત’ની દિશામાં કામ કરશે. આ સંદર્ભમાં શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ કામ કરીને ઈએસઆઈસી એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ઈએસઆઈસી)ને આયુષ્યમાન ભારત – …

Read More »

‘પેશન ફોર પરફેક્શન:’ રમેશ સિપ્પીની સફર 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં જાહેર થઈ

55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ)માં “પેશન ફોર પરફેક્શનઃ રમેશ સિપ્પીઝ ફિલોસોફી” શીર્ષક હેઠળ એક મનમોહક સત્ર  યોજાયું હતું, જેમાં ભારતીય સિનેમાના સૌથી વધુ પ્રતિષ્ઠિત દિગ્દર્શકોના જીવન અને કલાત્મકતામાં સમૃદ્ધ સંશોધન કરવામાં આવ્યું હતું. રમેશ સિપ્પીની ઝળહળતી કારકિર્દીને ઉજાગર કરતી આ સેશનનું સંચાલન મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલના સીઇઓ મોહિત સોનીએ કર્યું હતું. રમેશ સિપ્પીની …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઉત્તરાખંડના મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે 99મા ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઉત્તરાખંડનાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસએનએએ)માં મુખ્ય અતિથિ તરીકે 99મા કોમન ફાઉન્ડેશન કોર્સનાં દીક્ષાંત સમારંભને સંબોધન કર્યું હતું. યુવા અધિકારીઓને સંબોધનમાં ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આજે અહીં આર્કિટેક્ટ્સનું એક જૂથ છે, જે વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે, જે પ્રેક્ટિસ, ખંત …

Read More »

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 શાહીબાગના ધોરણ VIII ના વિદ્યાર્થીઓને NIELIT દ્વારા વ્યાવસાયિક કૌશલ્યનું શિક્ષણ

પ્રધાનમંત્રી શ્રી યોજના હેઠળ વ્યાવસાયિક શિક્ષણના વિકાસ માટે, ITC, મોગરી (NIELIT પાર્ટનર) દ્વારા 21 થી 26 નવેમ્બર 2024 દરમિયાન વર્ગ VIII (‘A’ અને ‘C’) માટે 5-દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળાના આચાર્ય શ્રી વિવેક યાદવે કર્યું હતું, જેમણે ITCના ફેકલ્ટી સભ્યોનું સ્વાગત કર્યું હતું અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને પાયથોન પ્રોગ્રામિંગ જેવી ઉભરતી ટેક્નોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને …

Read More »