गुरुवार, जनवरी 01 2026 | 02:13:04 PM
Breaking News
Home / अन्य समाचार (page 66)

अन्य समाचार

“कोचिंग क्षेत्रातील दिशाभूल करणाऱ्या जाहिरातींना प्रतिबंध घालण्यासाठी” केंद्रीय ग्राहक संरक्षण प्राधिकरण’ कडून मार्गदर्शक तत्त्वे जारी

ग्राहकांच्या हक्कांचे रक्षण करण्यासाठी आणि कोचिंग (खाजगी शिकवणी संस्‍था-केंद्र) क्षेत्रात पारदर्शकता राखण्याच्या दिशेने महत्त्वपूर्ण पाऊल म्हणून, केंद्रीय ग्राहक संरक्षण प्राधिकरण (सीसीपीए) ने कोचिंग क्षेत्रातील दिशाभूल करणाऱ्या जाहिरातींच्या समस्येवर तोडगा काढण्यासाठी सर्वसमावेशक मार्गदर्शक तत्त्वे जारी केली आहेत. ‘कोचिंग क्षेत्रातील दिशाभूल करणाऱ्या जाहिरातींना आळा घालण्यासाठी मार्गदर्शक तत्त्वे, 2024,’ चा उद्देश सामान्यतः कोचिंग …

Read More »

एसकेए वेधशाळा उभारणीत सदस्य देश म्हणून सहभागी झाल्याबद्दल भारतातर्फे आनंद व्यक्त

एसकेएओ अर्थात ‘स्क्वेयर किलोमीटर ॲरे’  वेधशाळा उभारणीच्या प्रकल्पात भारताला नुकत्याच मिळालेल्या सदस्यत्वाबद्दल आज 13 नोव्हेंबर 2024 रोजी पुणे येथील राष्ट्रीय रेडिओ ॲस्ट्रोफिजिक्स (एनसीआरए) या संस्थेत आयोजित कार्यक्रमात आनंद साजरा करण्यात आला.केंद्रीय अणुउर्जा विभाग (डीएई) सचिव, केंद्रीय विज्ञान आणि तंत्रज्ञान विभाग (डीएसटी) सचिव तसेच एसकेएओच्या महासंचालकांच्या नेतृत्वाखालील लहान शिष्टमंडळ यांसह अनेक …

Read More »

राष्ट्रपतींनी सिल्वासा येथे स्वामी विवेकानंद विद्या मंदिरचे केले उद्घाटन आणि एका सार्वजनिक कार्यक्रमाला केले संबोधित

राष्ट्रपती द्रौपदी  मुर्मू यांनी आज (13 नोव्हेंबर 2024) दादरा आणि नगर हवेली आणि दमण आणि दीव मधील सिल्वासा येथे स्वामी विवेकानंद विद्या मंदिर, झंडा चौक चे उद्घाटन केले आणि  एका सार्वजनिक कार्यक्रमाला संबोधित केले. यावेळी बोलताना राष्ट्रपती म्हणाल्या की, दादरा आणि नगर हवेली आणि दमण आणि दीवच्या जनतेने त्यांचे ज्या …

Read More »

આઇએફએફઆઇ 2024માં ગોલ્ડન પીકોક માટે 15 ફિલ્મો સ્પર્ધામાં

55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024માં વિશ્વભરમાંથી શક્તિશાળી વાર્તા કથન દર્શાવતી 15 ફિલ્મો પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક માટે સ્પર્ધા કરવા જઈ રહી છે. આ વર્ષની લાઇન-અપમાં 12 આંતરરાષ્ટ્રીય અને 3 ભારતીય ફિલ્મોનું સમૃદ્ધ મિશ્રણ છે, જે દરેકને તેના અનન્ય પરિપ્રેક્ષ્ય, અવાજ અને કલાત્મકતા માટે પસંદ કરવામાં આવી છે. વૈશ્વિક અને ભારતીય સિનેમાની શ્રેષ્ઠ રજૂઆત કરતી આ દરેક ફિલ્મ માનવીય મૂલ્યો, સંસ્કૃતિ અને વાર્તા …

Read More »

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું – સરકારે CISFની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે સરકારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે X પરની એક પોસ્ટમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મજબૂત પગલાં લેતા, મોદી સરકારે CISFની પ્રથમ મહિલા બટાલિયનની …

Read More »

નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વી કે પોલ 14મી નવેમ્બર 2024ના રોજ ભારત મંડપમ ખાતે 43મા IITF ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય), ડૉ. વી કે પૉલ 14મી નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 43માં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF) ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે. આ વર્ષનું પેવેલિયન ‘એક આરોગ્ય’ ની થીમ પર કેન્દ્રિત છે – એક વ્યાપક અભિગમ જે માનવ, પ્રાણી, …

Read More »

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ “કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતોની રોકથામ” માટે માર્ગદર્શિકા જારી કરી

ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને કોચિંગ ક્ષેત્રે પારદર્શકતા જાળવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતોના મુદ્દાને ઉકેલવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરી છે. ‘કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરનારી જાહેરાતો અટકાવવા માટેની માર્ગદર્શિકા, 2024′નો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને લોકોને કોચિંગ સેન્ટરો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં …

Read More »

ડાક વિભાગની પહેલ: પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે

હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી …

Read More »

પ્રધાનમંત્રીએ બિહારમાં રૂ. 12,100 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. વિકાસ યોજનાઓમાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પડોશી રાજ્ય ઝારખંડમાં મતદાન ચાલી રહ્યું છે અને રાજ્યનાં લોકો વિકસિત ભારત માટે મતદાન કરી …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને સિલવાસામાં એક જાહેર સમારોહને સંબોધિત કર્યો

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(13 નવેમ્બર, 2024) સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર, ઝંડા ચોકનું ઉદ્ઘાટન કર્યું અને સિલવાસાસા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ ખાતે જાહેર સમારોહને સંબોધિત કર્યો. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના લોકો દ્વારા તેમનું જે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે તે …

Read More »