પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે નવેમ્બર 1 થી 30, 2024 દરમિયાન દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ડ્રાઇવ 3.0નું આયોજન થઈ રહ્યું છે. આ અભિયાનમાં, “સમગ્ર સરકાર” અભિગમ અપનાવીને, બહુવિધ હિસ્સેદારોના સહયોગથી દેશભરના 800 શહેરો/જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં, બેન્ક ઓફ બરોડા દ્વારા વડોદરા શહેરના અનેક સ્થળોએ શિબિર યોજાઈ જેમકે અલકાપુરી, ન્યૂ સમા, દિવાળીપુરા, વડસર અને કારેલીબાગ. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા આ શિબિર રાવપુરામાં યોજાઈ. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી શ્રીમતી મધુ મનકોટિયાએ 08.11.2024ના રોજ આ શિબિરોની મુલાકાત લીધી, પેન્શનરોના જીવન પ્રમાણપત્રો બનાવ્યા અને તેમને વિવિધ ડિજિટલ પદ્ધતિઓ જેવી કે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વગેરે વિશે માહિતી પૂરી પાડી. આમાં તેમને UIDAI, બેંક ઓફ બરોડા અને IPPBના અધિકારીઓએ મદદ કરી હતી. આ અભિયાનમાં પેન્શનર્સ વેલફેર એસોસિએશનોએ પણ ભાગ લીધો હતો. આ શિબિરોનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો અને આ અભિયાનને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના પેન્શનરો માટે વધુ ‘સુવિધાજનક જીવન’ સુનિશ્ચિત કરવા માટે, નવેમ્બર 2021માં, ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરવામાં આવી હતી. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એવી ટેક્નોલોજી છે જેમાં કોઈપણ એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટ ફોન પરથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકાય છે. આ ટેક્નોલોજી સાથે, બાહ્ય બાયોમેટ્રિક ઉપકરણોની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા સુલભ અને સરળ બની ગઈ છે. વર્ષ 2022માં વિભાગ દ્વારા આયોજિત ઝુંબેશમાં, 1.41 કરોડથી વધુ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેન્દ્ર સરકારના પેન્શનરોના 42 લાખથી વધુ DLC જનરેટ થયા હતા. નવેમ્બર, 2023માં 100 શહેરોમાં આયોજિત ઝુંબેશ દ્વારા કુલ 1.47 કરોડ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 45 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા.
Read More »પોસ્ટ વિભાગે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી
પોસ્ટ વિભાગે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો અને EPFOના તમામ પેન્શનરો માટે ડોરસ્ટેપ સર્વિસ ઑફ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા 01.11.2024 થી 30.11.2024 દરમિયાન હાથ ધરવામાં આવતા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0ના ભાગરૂપે, પેન્શનરો પોસ્ટમેનને તેમની મુલાકાત લેવા અને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવાનો વ્યવહાર પૂર્ણ કરવા વિનંતી …
Read More »ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આઈએનએસ વિક્રાંતમાં ભારતીય નૌકાદળની કામગીરીના સાક્ષી બન્યાં
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 07 નવેમ્બર 24ના રોજ દરિયામાં ભારતીય નૌકાદળ દ્વારા ઓપરેશનલ પ્રદર્શનના સાક્ષી બન્યા. https://x.com/rashtrapatibhvn/status/1854538413665665291?t=j5hurXhwo-XBM59iIkFNVg&s=19 માનનીય રાષ્ટ્રપતિ 07 નવેમ્બર 24ના રોજ INS હંસા (ગોવા ખાતે નેવલ એર સ્ટેશન) પહોંચ્યા હતા અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઇસ એડમિરલ સંજય …
Read More »સી-ડૉટ અને સી આર રાવ AIMSCS એ “સાઇડ ચેનલ લિકેજ કેપ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એનાલિસિસ (SCLCIA) સોલ્યુશન (CCRP)” માટે કરાર પર હસ્તાક્ષર કર્યા
સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ (C-DOT), ભારત સરકારના પ્રીમિયર ટેલિકોમ સંશોધન અને વિકાસ કેન્દ્ર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ “સાઇડ ચેનલ લીકેજ કેપ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્લેષણ (SCLCIA) સોલ્યુશન”ના વિકાસ માટે સીઆર રાવ AIMSCS સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. C-DOTની આગેવાની હેઠળ સાઇડ ચેનલ લીકેજ કેપ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એનાલિસિસ (SCLCIA)ના સહયોગી …
Read More »મહાપર્વ છઠના અનુષ્ઠાન નાગરિકોને નવી ઉર્જા અને ઉત્સાહથી મજબૂત બનાવે છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના પાવન પર્વ પર સવારના અર્ઘ્યના સમયે નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ટિપ્પણી કરી હતી કે મહાપર્વ છઠના ચાર દિવસીય અનુષ્ઠાન નાગરિકોને નવી ઉર્જા અને ઉત્સાહથી ભરી દે છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “મહાપર્વ છઠના ચાર દિવસીય અનુષ્ઠાન દ્વારા જોવા મળતી પ્રકૃતિ અને સંસ્કૃતિની …
Read More »પ્રધાનમંત્રી જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમાજ સેવા અને આધ્યાત્મિકતા પ્રત્યેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ “ધુળેમાં, જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા. સમાજ સેવા અને આધ્યાત્મિકતામાં તેમનું યોગદાન પ્રશંસનીય છે. તેમના વિપુલ લેખન માટે પણ તેઓની પ્રશંસા …
Read More »પ્રધાનમંત્રીએ શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ શ્રી એલ.કે. અડવાણીજીને ભારતના સૌથી પ્રશંસનીય રાજનેતાઓમાં ગણાવ્યા જેમણે ભારતના વિકાસને આગળ વધારવા માટે પોતાને સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના નિવાસસ્થાને જઈને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ …
Read More »இந்திய பொறியியல் ஏற்றுமதி மேம்பாட்டு கவுன்சிலின் 70-வது ஆண்டு கொண்டாட்டங்களை மத்திய அமைச்சர் திரு பியூஷ் கோயல் தொடங்கி வைத்தார்
மத்திய வர்த்தகம் மற்றும் தொழில்துறை அமைச்சர் திரு பியூஷ் கோயல், இந்திய பொறியியல் ஏற்றுமதி மேம்பாட்டு கவுன்சிலின் (இஇபிசி) 70-வது ஆண்டு கொண்டாட்டங்களைத் தொடங்கி வைத்தார். அவர் தமது உரையின் போது, இணக்க சுமைகளைக் குறைப்பதற்கும், வணிகம் செய்வதை எளிதாக்குவதை ஊக்குவிப்பதற்காக சட்டங்களை குற்றமற்றதாக்குவதற்கும் அரசின் முயற்சிகளை எடுத்துரைத்தார். மத்திய வர்த்தகம் மற்றும் தொழில்துறை இணையமைச்சர் திரு ஜிதின் பிரசாதாவும் இந்த நிகழ்ச்சியில் கலந்து கொண்டார். வளர்ச்சியடைந்த இந்தியா என்னும் …
Read More »நிலக்கரி அமைச்சகம் ஒற்றைச் சாளர முறையில் சுரங்கம் திறப்பதற்கான அனுமதி வழங்கும் தொகுப்பை அறிமுகப்படுத்தியது
நிலக்கரி அமைச்சகம் ஒற்றைச் சாளர முறையில் சுரங்கம் திறப்பதற்கான அனுமதி வழங்கும் தொகுப்பை அறிமுகப்படுத்தியது. நிலக்கரி அமைச்சகத்தின் செயலாளர் திரு விக்ரம் தேவ் தத், 2024, நவம்பர் 7 அன்று இதை தொடங்கி வைத்தார். இந்த மாற்று முயற்சி நிலக்கரி சுரங்கங்களைத் திறப்பதற்கான ஒப்புதல் செயல்முறையை எளிமைப்படுத்துவதையும், விரைவுபடுத்துவதையும் நோக்கமாகக் கொண்டுள்ளது. டிஜிட்டல் தீர்வுகளை மேம்படுத்துவதன் மூலம், வெளிப்படைத் தன்மையையும், செயல்திறனையும் மேம்படுத்தி செயலாக்க நேரத்தைக் குறைக்கிறது. இந்த நடவடிக்கை வணிகம் …
Read More »சிறப்பு இயக்கம் 4.0-ல் கடைசி வாரத்தில் வேளாண்மை மற்றும் விவசாயிகள் நலத்துறையின் செயல்பாடுகள்
நாடு முழுவதும் உள்ள மத்திய அரசுத் துறை அலுவலகங்களில் நிலுவையில் உள்ள பணிகளைக் குறைக்கும் நோக்கத்துடன் சிறப்பு இயக்கம் 4.0 தொடங்கப்பட்டது. சிறப்பு இயக்கம் 4.0 வெற்றிகரமாக நடத்தப்பட்டு, வேளாண்மை மற்றும் விவசாயிகள் நலத்துறை உட்பட மத்திய அரசின் அனைத்து துறைகள், அவற்றின் 270 சார்நிலை / இணைக்கப்பட்ட அலுவலகங்கள், கள அலுவலகங்கள் மற்றும் இத்துறையின் நிர்வாகக் கட்டுப்பாட்டின் கீழ் உள்ள பொதுத்துறை நிறுவனங்கள் ஆகியவற்றில் கொண்டாடப்பட்டது. 1791 இடங்களில் தூய்மைப் …
Read More »
Matribhumisamachar
