Saturday, February 07 2026 | 06:34:27 AM
Breaking News

National

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજધાનીની મુલાકાતે આવેલા ગામડાઓના પ્રતિષ્ઠિત મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાજધાનીની મુલાકાતે આવેલા ગામડાઓના પ્રતિષ્ઠિત મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી જુઆલ ઓરામ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી …

Read More »

પદ્મ પુરસ્કાર 2025ની જાહેરાત

પદ્મ પુરસ્કાર – દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એમ ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ શાખાઓ/પ્રવૃત્તિઓનાં ક્ષેત્રોમાં આ પુરસ્કારો આપવામાં આવે છે. અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિવાસી મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે (24 જાન્યુઆરી, 2025) લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને આગામી પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેનાર એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ઘણાં સહભાગીઓએ પ્રધાનમંત્રીને રૂબરૂ મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો, જેના જવાબમાં પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો હતો કે, …

Read More »

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! આ ઐતિહાસિક પ્રસંગે આપ સૌને સંબોધન આપતા મને ખૂબ જ આનંદ થાય છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ, હું આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. પંચોતેર વર્ષ પહેલાં, 26 જાન્યુઆરીના રોજ, ભારતીય પ્રજાસત્તાકનો આધાર ગ્રંથ એટલે કે ભારતનું બંધારણ, અમલમાં આવ્યું હતું. લગભગ ત્રણ વર્ષ સુધી વિચાર-વિમર્શ કર્યા પછી, બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ …

Read More »

16મો આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ

ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ યુવા બાબતો અને ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા 16મ આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો. તારીખ 18 જાન્યુઆરી, 2025થી 24 જાન્યુઆરી, 2025 સુધી આયોજિત આ કાર્યક્રમ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે યોજાયો. કેમ્પ આયોજકો દ્વારા ઓડિશા અને છત્તીસગઢથી આવેલા 200 આદિવાસી ભાઈ-બહેનો અને તેમને અહીંયા લઇને આવેલા 20 એસ્કોર્ટ …

Read More »

રક્ષા કવચ – બહુ-સ્તરીય જોખમો સામે બહુસ્તરીય સુરક્ષા’ થીમ સાથે DRDO પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 દરમિયાન અદ્ભુત નવીનતાઓ પ્રદર્શિત કરશે

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), અત્યાધુનિક ટેકનોલોજીઓથી ભારતને સશક્ત બનાવવા અને સંરક્ષણમાં ‘આત્મનિર્ભરતા’ પ્રાપ્ત કરવાનાં મિશન સાથે, 26 જાન્યુઆરી, 2025નાં રોજ કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા માટે તેની કેટલીક અગ્રણી નવીનતાઓ પ્રદર્શિત કરશે. ડીઆરડીઓ ટેબ્લોનો વિષય છે ‘રક્ષા કવચ – બહુ-સ્તરીય ખતરા સામે બહુ-સ્તરીય સુરક્ષા’, જેમાં ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ; એરબોર્ન …

Read More »

પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝને આજે તેમની જન્મ જયંતી પર સંપૂર્ણ દેશ આદરપૂર્વક યાદ કરી રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ …

Read More »

મંત્રીમંડળને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (2021-24) હેઠળની સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી: ભારતના જાહેર આરોગ્ય પરિણામોને સુધારવામાં એક સીમાચિહ્ન

નેશનલ હેલ્થ મિશન (એનએચએમ)એ માનવ સંસાધનોનાં વિસ્તરણ, આરોગ્યને લગતી ગંભીર સમસ્યાઓનું સમાધાન કરવા અને આરોગ્ય કટોકટી સામે સંકલિત પ્રતિભાવને પ્રોત્સાહન આપવાનાં તેના અવિરત પ્રયાસો દ્વારા ભારતનાં જાહેર આરોગ્ય પરિણામોને સુધારવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન એનએચએમએ માતૃત્વ અને બાળકનાં સ્વાસ્થ્ય, રોગ નાબૂદી અને હેલ્થકેર માળખાગત સુવિધા સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ મિશનનાં પ્રયાસો ભારતનાં સ્વાસ્થ્ય સુધારાઓ, ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન અભિન્ન રહ્યા છે અને સમગ્ર દેશમાં વધુ સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એનએચએમની …

Read More »

ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ અને ઇન્ડિયન ટેલિકમ્યુનિકેશન્સ સર્વિસનાં પ્રોબેશનર્સ રાષ્ટ્રપતિને મળ્યા

ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ અને ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસનાં પ્રોબેશનર્સનાં એક જૂથે આજે (22 જાન્યુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મૂની મુલાકાત લીધી હતી. પ્રોબેશનર્સને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ભારતની વિકાસ યાત્રામાં પરિવર્તનની ક્ષણે તેમની સેવાઓમાં જોડાઈ રહ્યા છે. ઉભરતી ટેકનોલોજીનો સમન્વય, માહિતીનાં ઝડપી પ્રસાર અને બદલાતા વૈશ્વિક પરિદ્રશ્ય જટિલ …

Read More »

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજનાની 10મી વર્ષગાંઠની ઉજવણી કરશે

રાજ્ય અને જિલ્લા સ્તરે આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં 22 જાન્યુઆરી, 26 જાન્યુઆરી અને 8 માર્ચનાં રોજ વિશેષ કાર્યક્રમો યોજાશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 22 જાન્યુઆરીથી 8 માર્ચ, 2025 સુધી ચાલશે, જેનું સમાપન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર થશે. બીબીબીપીની 10 વર્ષની સફર એક વિકસિત ભારતનાં નિર્માણ માટે ભારતનાં સમર્પણને રેખાંકિત કરે છે, જ્યાં મહિલાઓ માત્ર લાભાર્થી જ નહીં, પરંતુ પરિવર્તનનાં સક્રિય આગ્રણીઓ પણ છે. આ …

Read More »