Saturday, April 04 2026 | 10:11:20 PM
Breaking News

National

રક્ષા કવચ – બહુ-સ્તરીય જોખમો સામે બહુસ્તરીય સુરક્ષા’ થીમ સાથે DRDO પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 દરમિયાન અદ્ભુત નવીનતાઓ પ્રદર્શિત કરશે

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), અત્યાધુનિક ટેકનોલોજીઓથી ભારતને સશક્ત બનાવવા અને સંરક્ષણમાં ‘આત્મનિર્ભરતા’ પ્રાપ્ત કરવાનાં મિશન સાથે, 26 જાન્યુઆરી, 2025નાં રોજ કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા માટે તેની કેટલીક અગ્રણી નવીનતાઓ પ્રદર્શિત કરશે. ડીઆરડીઓ ટેબ્લોનો વિષય છે ‘રક્ષા કવચ – બહુ-સ્તરીય ખતરા સામે બહુ-સ્તરીય સુરક્ષા’, જેમાં ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ; એરબોર્ન …

Read More »

પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝને આજે તેમની જન્મ જયંતી પર સંપૂર્ણ દેશ આદરપૂર્વક યાદ કરી રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ …

Read More »

મંત્રીમંડળને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (2021-24) હેઠળની સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી: ભારતના જાહેર આરોગ્ય પરિણામોને સુધારવામાં એક સીમાચિહ્ન

નેશનલ હેલ્થ મિશન (એનએચએમ)એ માનવ સંસાધનોનાં વિસ્તરણ, આરોગ્યને લગતી ગંભીર સમસ્યાઓનું સમાધાન કરવા અને આરોગ્ય કટોકટી સામે સંકલિત પ્રતિભાવને પ્રોત્સાહન આપવાનાં તેના અવિરત પ્રયાસો દ્વારા ભારતનાં જાહેર આરોગ્ય પરિણામોને સુધારવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન એનએચએમએ માતૃત્વ અને બાળકનાં સ્વાસ્થ્ય, રોગ નાબૂદી અને હેલ્થકેર માળખાગત સુવિધા સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ મિશનનાં પ્રયાસો ભારતનાં સ્વાસ્થ્ય સુધારાઓ, ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન અભિન્ન રહ્યા છે અને સમગ્ર દેશમાં વધુ સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એનએચએમની …

Read More »

ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ અને ઇન્ડિયન ટેલિકમ્યુનિકેશન્સ સર્વિસનાં પ્રોબેશનર્સ રાષ્ટ્રપતિને મળ્યા

ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ અને ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસનાં પ્રોબેશનર્સનાં એક જૂથે આજે (22 જાન્યુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મૂની મુલાકાત લીધી હતી. પ્રોબેશનર્સને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ભારતની વિકાસ યાત્રામાં પરિવર્તનની ક્ષણે તેમની સેવાઓમાં જોડાઈ રહ્યા છે. ઉભરતી ટેકનોલોજીનો સમન્વય, માહિતીનાં ઝડપી પ્રસાર અને બદલાતા વૈશ્વિક પરિદ્રશ્ય જટિલ …

Read More »

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજનાની 10મી વર્ષગાંઠની ઉજવણી કરશે

રાજ્ય અને જિલ્લા સ્તરે આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં 22 જાન્યુઆરી, 26 જાન્યુઆરી અને 8 માર્ચનાં રોજ વિશેષ કાર્યક્રમો યોજાશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 22 જાન્યુઆરીથી 8 માર્ચ, 2025 સુધી ચાલશે, જેનું સમાપન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર થશે. બીબીબીપીની 10 વર્ષની સફર એક વિકસિત ભારતનાં નિર્માણ માટે ભારતનાં સમર્પણને રેખાંકિત કરે છે, જ્યાં મહિલાઓ માત્ર લાભાર્થી જ નહીં, પરંતુ પરિવર્તનનાં સક્રિય આગ્રણીઓ પણ છે. આ …

Read More »

દીકરીનાં ભવિષ્યમાં રોકાણ કરવું

પરિચય  સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય) ભારતભરમાં લાખો યુવાન છોકરીઓ માટે આશા અને સશક્તીકરણનું કિરણ છે. જે તેમનાં સ્વપ્નો અને આકાંક્ષાઓને પોષવા માટે સરકારની અતૂટ કટિબદ્ધતાને સમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરી 2015 નાં  રોજ બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત  શરૂ  કરવામાં  આવેલી આ દીર્ઘદૃષ્ટા યોજના નાણાકીય સુરક્ષા અને સામાજિક સશક્તીકરણનાં તંતુઓને એક સાથે વણે છે. આ વર્ષે 22 જાન્યુઆરી 2025, સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં 10 વર્ષ પૂર્ણ થયા છે, જે પરિવારોને …

Read More »

અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલશે

રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી જાહેર જનતા માટે ખુલશે. લોકો ઉદ્યાનની મુલાકાત અઠવાડિયામાં સોમવાર સિવાય, જે જાળવણીનો દિવસ છે,  6 દિવસ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લઈ શકે છે. ઉદ્યાન 5 ફેબ્રુઆરી (દિલ્હી વિધાનસભા માટે મતદાનને કારણે), 20 અને 21 ફેબ્રુઆરી (રાષ્ટ્રપતિ ભવનમાં …

Read More »

‘મન કી બાત’ના 118મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (19.01.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 2025ની પહેલી મન કી બાત થઇ રહી છે. તમે બધાએ એક વાતની જરૂર નોંધ લીધી હશે. દર વખતે મન કી બાત મહિનાના છેલ્લા રવિવારે થાય છે. પરંતુ આ વખતે આપણે એક અઠવાડિયું વહેલાં, એટલે કે, ચોથા રવિવારને બદલે ત્રીજા રવિવારે જ મળી રહ્યાં છીએ. કારણ …

Read More »

ગ્રામીણ જમીન ડિજિટાઇઝેશન ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવી રહ્યું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ આજે ​​જણાવ્યું કે ગ્રામીણ જમીન ડિજિટાઇઝેશન ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવી રહ્યું છે. MyGovIndia દ્વારા X પરની એક પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું: “ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવો…”   भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામિત્વના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોનાં 230થી વધારે જિલ્લાઓનાં 50,000થી વધારે ગામડાઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધારે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે પાંચ લાભાર્થીઓ સાથે એસવીએમઆઈટીવીએ યોજના સાથે સંબંધિત અનુભવો જાણવા વાતચીત કરી હતી. મધ્યપ્રદેશના સિહોરના સ્વામિત્વ લાભાર્થી શ્રી મનોહર મેવાડા સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ તેમને …

Read More »