Thursday, September 10 2026 | 01:19:15 PM
Breaking News

National

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં એનસીઆરબી સાથે ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) સાથે ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં અખિલ ભારતીય સ્તરે આઈસીટીએસ 2.0 સાથે સીસીટીએનએસ 2.0, નાફીસ, જેલ, કોર્ટ, પ્રોસીક્યુશન અને ફોરેન્સિક્સના સંકલનના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર એનસીઆરબી અને ગૃહ મંત્રાલય, એનસીઆરબી અને એનઆઈસીના …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 25 ડિસેમ્બર, બુધવારના રોજ નવી દિલ્હીમાં આયોજિત એક રાષ્ટ્રીય પરિષદમાં 10,000થી વધુ એમ-પીએસીએસ, ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બુધવારે 25 ડિસેમ્બર, 25 ડિસેમ્બર, 2000ના રોજ નવી સ્થપાયેલી 10,000થી વધારે નવનિર્મિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (એમ-પીએસીએસ), ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓ દેશને અર્પણ કરશે. શ્રી અમિત શાહ નવી રચાયેલી સહકારી મંડળીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) અને માઇક્રો એટીએમનું વિતરણ કરશે. આ નાણાકીય સાધનો પંચાયતોમાં ધિરાણ સેવાઓની સરળ …

Read More »

વર્ષાંત સમીક્ષા 2024: ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ

આ વર્ષ દરમિયાન રસાયણ અને ખાતર મંત્રાલયનાં રસાયણ અને પેટ્રોરસાયણ વિભાગની મુખ્ય પહેલો/સિદ્ધિઓ/ઘટનાઓ નીચે મુજબ છેઃ રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ i. ver7.x-CPC માં આગામી અને હાલની નવી સુવિધાઓની રજૂઆત માટે તાલીમ સત્ર નવી સુવિધાઓના અસરકારક સંચારને સુનિશ્ચિત કરવા અને ઇઓફિસના સંબંધમાં વપરાશકર્તાની ચિંતાઓનું સમાધાન કરવા માટે 14.10.2024 ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ …

Read More »

વર્ષાંત સમીક્ષા 2024: ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી

ન્યુક્લિયર પાવર પ્રોગ્રામમાં પરમાણુ ખનિજ નિયામક ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ (એએમડી), યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (યુસીઆઇએલ), ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સ (એનએફસી), હેવી વોટર બોર્ડ (એચડબ્લ્યુબી), ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ઇસીઆઇએલ), ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનપીસીઆઇએલ), ભારતીય અન્નભિકિય વિદ્યુત નિગમ લિમિટેડ (ભવિની), ભાભા અણુ સંશોધન કેન્દ્ર (બીએઆરસી) અને ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (આઇજીસીએઆર) એ મુખ્ય ભૂમિકા ભજવી છે. ગયા ઓક્ટોબરથી, એએમડીના સતત પ્રયત્નોને પરિણામે આંધ્રપ્રદેશ, ઝારખંડ …

Read More »

પીએમ નીતિ આયોગમાં જાણીતા અર્થશાસ્ત્રીઓને મળ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શરૂઆતમાં નીતિ આયોગ ખાતે કેન્દ્રીય બજેટ 2025-26 ની તૈયારીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ અને વિચારશીલ નેતાઓના જૂથ સાથે વાર્તાલાપ કર્યો. આ બેઠક “વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે ભારતના વિકાસની ગતિ જાળવી રાખવી” થીમ પર યોજાઈ હતી. તેમની ટિપ્પણીમાં પ્રધાનમંત્રીએ વક્તાઓનો તેમના સમજદાર વિચારો માટે આભાર માન્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું …

Read More »

દેશના યુવાઓની ક્ષમતાનો ઉપયોગ દેશની શક્તિને વધારે છેઃ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા

આજે કડી સર્વ વિશ્વ વિદ્યાલય ખાતે આયોજિત વિકસિત ભારત એમ્બેસેડર યુવા કનેક્ટ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે યુવાઓ જીવનમાં એક લક્ષ્ય નક્કી કરશો અને તેને પાર પાડવા માટેનો પાથવે બનાવી લેશો તો એ દેશ હોય કે વ્યક્તિ તે જરૂર સફળ બની …

Read More »

ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીજીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ કરશે

ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયા 24 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના વડનગરમાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી માટે સુશાસન પદયાત્રા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને આ ઉજવણીમાં એક …

Read More »

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે રોજગાર મેળા અંતર્ગત યુવાઓને નિમણૂક પત્રો પ્રદાન કરાયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાના લક્ષ્યને હાંસલ કરવાના ભાગરૂપે આજે દેશભરમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં પણ બીએસએફ દ્રારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 287 યુવક-યુવતીઓને …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ’37મું ઇન્ટેલિજન્સ બ્યુરો સેન્ટનરી એન્ડોવમેન્ટ લેક્ચર’ આપ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ’37મું ઇન્ટેલિજન્સ બ્યૂરો સેન્ટનરી એન્ડોવમેન્ટ લેક્ચર’ આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ ડાયરેક્ટર્સ, સેન્ટ્રલ પોલીસ ફોર્સિસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસના ડિરેક્ટર જનરલ તથા ઇન્ટેલિજન્સ બ્યૂરો અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રીએ …

Read More »

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “ગરીબો અને ખેડૂતોના સાચા શુભચિંતક પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર પ્રત્યે તેમનું સમર્પણ અને તેમનો સેવાભાવ દરેક લોકોને પ્રેરણા આપતા રહે છે.”   भारत …

Read More »