Monday, August 17 2026 | 01:51:21 AM
Breaking News

Tag Archives: Aharnisham Sevamahe India Post

પોસ્ટ વિભાગે 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ ખાતે ધ્વજવંદન કર્યું

  પોસ્ટ વિભાગ ‘અહર્નિશમ સેવામહે’ની ભાવના સાથે સમાજના છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ સ્વાતંત્ર્ય દિવસ માત્ર એક પર્વ નહીં, પરંતુ ગૌરવ, સન્માન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ 80મો સ્વાતંત્ર્ય દિવસ પોસ્ટ વિભાગ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો. આ …

Read More »