સાંસ્કૃતિક મંત્રાલયે ભારત કેસરી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતીની દ્વિવાર્ષિક સત્તાવાર ઉજવણીની જાહેરાત કરી છે. આ ભારતની રાજકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક યાત્રાને આકાર આપનારા સ્વપ્નદ્રષ્ટા નેતાના વારસા પ્રત્યે આદર દર્શાવે છે. જીવનના તમામ ક્ષેત્રોના મહાનુભાવોની હાજરીમાં, કાર્યક્રમના મુખ્ય અતિથિ, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાષ્ટ્રીય એકતા માટેના ડૉ. …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (8 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने …
Read More »પ્રધાનમંત્રીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; “તમામ દેશવાસીઓ વતી ભારત માતાના કર્મઠ પુત્ર પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ વંદન. સ્વતંત્રતા ચળવળના આ મહાનાયકે વિદેશી શાસન સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું. માતૃભૂમિ પ્રત્યેના …
Read More »ભારત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપવા માટે પરાક્રમ દિવસ 2025 ઉજવશે
પરાક્રમ દિવસ 2025નાં પ્રસંગે, 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી, 2025 દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝનાં જન્મસ્થળ ઐતિહાસિક શહેર કટકનાં બારાબતી કિલ્લા ખાતે એક ભવ્ય ઉજવણી યોજાવાની છે. આ બહુપક્ષીય ઉજવણી નેતાજીની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપશે. 23-25 જાન્યુઆરી, 2025નાં રોજ યોજાનાર આ ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન ઓડિશાનાં મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી 23.01.2025નાં રોજ કરશે. નેતાજીની જન્મજયંતીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનાં સરકારનાં નિર્ણય …
Read More »પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે શાશ્વત પ્રેરણા છે, જે યુવા મનમાં જુસ્સો અને ઉદ્દેશ્ય પ્રજ્વલિત કરતા રહે છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. યુવાનો માટે શાશ્વત …
Read More »પ્રધાનમંત્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા. શ્રી મોદીએ તેમની એક સાચા સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે સમાજના ઉત્થાન, મહિલાઓને સશક્ત કરવા અને માનવીય દુઃખ દૂર કરવા માટે અવિરત પ્રયાસો કર્યા. X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું: “શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. …
Read More »પ્રધાનમંત્રીએ પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામના પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “મહામના પંડિત મદન મોહન માલવીયજીને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ વંદન. તેઓ એક સક્રિય સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત તેઓ સમગ્ર જીવન દરમિયાન ભારતમાં શિક્ષણના પ્રણેતા રહ્યા. દેશ માટે તેમનું અતુલ્ય યોગદાન …
Read More »પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “ગરીબો અને ખેડૂતોના સાચા શુભચિંતક પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર પ્રત્યે તેમનું સમર્પણ અને તેમનો સેવાભાવ દરેક લોકોને પ્રેરણા આપતા રહે છે.” भारत …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (11 ડિસેમ્બર, 2024) અશોક મંડપ, રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने …
Read More »
Matribhumi Samachar Gujarati