Tuesday, June 16 2026 | 02:01:36 PM
Breaking News

Tag Archives: Dak Sewa Jan Sewa

પોસ્ટલ સેવાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યા સન્માનિત

‘ડાક સેવા, જન સેવા’ હેઠળ પોસ્ટલ સેવાઓને અંતિમ છોર સુધી પહોંચાડવા પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આપ્યા માર્ગદર્શક નિર્દેશો ભારતીય પોસ્ટ વિભાગની દૂરદર્શિતા અને ‘ડાક સેવા – જન સેવા’ને અનુરૂપ કાર્યશૈલીએ ગ્રામિણ અને દૂરના વિસ્તારો સુધી તેની વિશ્વસનીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરી છે, જેના પરિણામે તે જનતા વચ્ચે એક અગત્યની અને પ્રભાવશાળી સંસ્થા તરીકે સ્થાપિત થયું છે. ‘ડિજિટલ …

Read More »