ভাৰতীয় ৰিজাৰ্ভ বেংকে গৌৰৱোজ্জ্বল ৯০ বছৰ সম্পূৰ্ণ কৰা উপলক্ষ্যে দেশজুৰি অনুষ্ঠিত কৰিছে এক কুইজ প্ৰতিযোগিতা । ৯০ বছৰ পূৰ্তি উপলক্ষ্যে উপলক্ষে্য ভাৰতীয় ৰিজাৰ্ভ বেংকে অনুষ্ঠিত কৰি অহা বছৰজোৰা কাৰ্যসূচীৰ অংশ হিচাবে সমগ্ৰ ভাৰতবৰ্ষৰ স্নাতক পৰ্যায়ৰ তলৰ ছাত্ৰ-ছাত্ৰীসকলৰ মাজত দেশজোৰা সাধাৰণ জ্ঞানভিত্তিক কুইজ প্ৰতিযোগিতা আৰ বি আই ৯০ কুইজ আৰম্ভ কৰিছে। …
Read More »অষ্টলক্ষ্মী মহোৎসৱ সম্পৰ্কীয় সংবাদমেলত অংশগ্ৰহণ কৰিলে উত্তৰ-পূব অঞ্চলৰ কেন্দ্ৰীয় যোগাযোগ উন্নয়ন মন্ত্ৰী শ্ৰীযুত জ্যোতিৰাদিত্য এম সিন্ধিয়াই
উত্তৰ-পূব অঞ্চলৰ যোগাযোগ আৰু উন্নয়ন দপ্তৰৰ মন্ত্ৰী শ্ৰীযুত জ্যোতিৰাদিত্য সিন্ধিয়াৰ সভাপতিত্বত আজি অষ্টলক্ষ্মী মহোৎসৱৰ বাবে এখন সংবাদমেল অনুষ্ঠিত হয়। সংবাদমেলত মন্ত্ৰীগৰাকীয়ে কয় যে প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ নিৰ্দেশ অনুসৰি ।ড’নাৰ মন্ত্ৰালয়ে প্ৰথমবাৰৰ বাবে অষ্টলক্ষ্মী মহোৎসৱ আয়োজন কৰিব। তেওঁ প্ৰধানমন্ত্ৰীৰ দৃষ্টিভংগীৰ সৈতে সংগতি ৰাখি ভাৰতৰ ভৱিষ্যত উন্নয়নত উত্তৰ-পূৰ্বাঞ্চলৰ গুৰুত্বৰ বিষয়েও আলোকপাত কৰে। …
Read More »ভূৱনেশ্বৰত ৩০ নৱেম্বৰৰ পৰা ১ ডিচেম্বৰলৈ অনুষ্ঠিতব্য আৰক্ষী সঞ্চালক প্ৰধান/মহাপৰিদৰ্শকৰ সৰ্বভাৰতীয় সন্মিলনত অংশগ্ৰহণ কৰিব প্ৰধানমন্ত্ৰীয়ে
ওড়িশাৰ ভূৱনেশ্বৰৰ ‘লোকসেৱা ভৱন’ৰ ‘ৰাজ্যিক সন্মিলন কেন্দ্ৰ’ত ৩০ নৱেম্বৰৰ পৰা ১ ডিচেম্বৰ, ২০২৪লৈ অনুষ্ঠিত হ’বলগীয়া ‘আৰক্ষী সঞ্চালক প্ৰধান/মহাপৰিদৰ্শকৰ সৰ্বভাৰতীয় সন্মিলন’ত প্ৰধানমন্ত্ৰী শ্ৰী নৰেন্দ্ৰ মোদীয়ে অংশগ্ৰহণ কৰিব। ২৯ নৱেম্বৰৰ পৰা ১ ডিচেম্বৰ, ২০২৪ লৈ অনুষ্ঠিত হ’বলগীয়া তিনিদিনীয়া সন্মিলনখনত সন্ত্ৰাসবাদ বিৰোধী, বাওঁপন্থী উগ্ৰবাদ, উপকূলীয় সুৰক্ষা, নতুন অপৰাধ আইন, নিচাজাতীয় সামগ্ৰীৰ প্ৰতিৰোধকে ধৰি ৰাষ্ট্ৰীয় …
Read More »કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘ભારત ટેક્સ-2025’ અંતર્ગત રોડ શો યોજાયો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં 5એફનાં વિઝનથી પ્રેરિત અને ફેબ્રુઆરીમાં નવી દિલ્હી અને નોઈડામાં આયોજિત થનારા દેશના સૌથી મોટા ગ્લોબલ ટેક્સ્ટાઈલ એક્સ્પો ‘ભારત ટેક્સ-2025’ માટે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રીશ્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત ખાતે રોડ શો યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ અને ટેક્સ્ટાઈલ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ટેક્સટાઇલ …
Read More »ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી આસિફા ઇન્ડિયા દ્વારા વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સનું આયોજન કરવામાં આવ્યું
એનિમેશનને પ્રોત્સાહન આપતી યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત વૈશ્વિક એનજીઓ આસિફા ઇન્ડિયા, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એક્સઆરમાં અપવાદરૂપ સિદ્ધિઓની ઉજવણી કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સનું આયોજન કરી રહી છે, જે વૈશ્વિક મંચ પર ભારતના સર્જનાત્મક નેતૃત્વને મજબૂત કરે છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ માટે પ્રવેશ 15 ડિસેમ્બર, 2024 સુધીમાં …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 59મી ડીજીએસપી/આઇજીએસપી કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 59મી ડીજીએસપી/આઇજીએસપી કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સંમેલનના બીજા અને ત્રીજા દિવસની કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. હાઇબ્રિડ ફોર્મેટમાં આયોજિત આ સંમેલનમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં ડીજીએસપી/આઇજીએસપી તથા સીએપીએફ/સીપીઓનાં વડાઓ રૂબરૂ તેમજ વર્ચ્યુઅલ રીતે તમામ રાજ્યોનાં વિવિધ રેન્કનાં …
Read More »ડિજિટલ ઈન્ડિયા સ્ટેટ કન્સલ્ટેશન વર્કશોપ લખનઉ, ઉત્તર પ્રદેશમાં આયોજિત; NeGDએ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ મુખ્ય પહેલોની જાણકારી આપી
રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD), ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા ઉત્તર પ્રદેશ સરકાર અને ઉત્તર પ્રદેશ ડેવલપમેન્ટ સિસ્ટમ્સ કોર્પોરેશન લિમિટેડ (UPDESCO)ના સહયોગથી 25 નવેમ્બર, 2024ના રોજ લખનઉમાં ડિજિટલ ઈન્ડિયા સ્ટેટ કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓએ વર્કશોપમાં ભાગ લીધો હતો જેનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશ સરકારના …
Read More »ભારતીય અને શ્રીલંકન નૌકાદળનું સફળ એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન
અરબી સમુદ્રમાં શ્રીલંકાના ફ્લેગવાળા માછીમારીના જહાજો દ્વારા સંભવિત માદક દ્રવ્યોની દાણચોરી અંગે શ્રીલંકન નૌકાદળ પાસેથી મળેલી માહિતીના આધારે, ભારતીય નૌકાદળે બોટની ભાળ મેળવવા અને તેને અટકાવવા માટે સંકલિત કામગીરી કરી ઝડપી પ્રતિક્રિયા આપી હતી. ઈન્ફર્મેશન ફ્યુઝન સેન્ટર (ઈન્ડિયન ઓશન રિજન), ગુરુગ્રામના ઈનપુટ્સના આધારે ઈન્ડિયન નેવલ લોંગ રેન્જ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ …
Read More »પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન આયોજિત થનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં કાઉન્ટર ટેરરિઝમ, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ, કોસ્ટલ સિક્યુરિટી, નવા ફોજદારી કાયદાઓ, …
Read More »କେନ୍ଦ୍ର ସ୍ୱରାଷ୍ଟ୍ର ଓ ସମବାୟ ମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ ଅମିତ ଶାହଙ୍କ ଦ୍ୱାରା ଆଜି ଭୁବନେଶ୍ୱରରେ ୫୯ତମ ପୁଲିସ ଡିଜି/ଆଇଜି ସମ୍ମିଳନୀ ଉଦଘାଟିତ
କେନ୍ଦ୍ର ସ୍ୱରାଷ୍ଟ୍ର ଓ ସମବାୟ ମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ ଅମିତ ଶାହ ଆଜି ଭୁବନେଶ୍ୱରରେ ୫୯ତମ ପୁଲିସ ଡିଜି/ଆଇଜି ସମ୍ମିଳନୀକୁ ଉଦଘାଟନ କରିଛନ୍ତି। ଦ୍ୱିତୀୟ ଏବଂ ତୃତୀୟ ଦିନରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦୀ ଏହି ସମ୍ମିଳନୀରେ ଅଧ୍ୟକ୍ଷତା କରିବେ। ହାଇବ୍ରିଡ୍ ମୋଡରେ ଆୟୋଜିତ ଏହି ସମ୍ମିଳନୀରେ ସମସ୍ତ ରାଜ୍ୟ/କେନ୍ଦ୍ରଶାସିତ ଅଞ୍ଚଳର ପୁଲିସ ମୁଖ୍ୟ ଏବଂ ସିଏପିଏଫ୍/ସିପିଓ ର ମୁଖ୍ୟମାନେ ଯୋଗ ଦେଇଛନ୍ତି । ଆହୁରି ମଧ୍ୟ, ସାରା ଦେଶରୁ ଅନେକ ପୁଲିସ ଅଧିକାରୀ ଏହି ସମ୍ମିଳନୀରେ ଆଭାସୀ ମାଧ୍ୟମରେ ଅଂଶଗ୍ରହଣ କରୁଛନ୍ତି। ଆଜି ହୋଇଥିବା ଆଲୋଚନାରେ ଜାତୀୟ ସୁରକ୍ଷା …
Read More »
Matribhumisamachar
