કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીની કમલા નહેરુ કોલેજમાં ‘વિકસિત ભારત એમ્બેસેડર – યુવા કનેક્ટ’માં વિદ્યાર્થીઓ સાથે એક આકર્ષક કાર્યક્રમ દરમિયાન વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવામાં યુવાનોની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વર્ષ 2047માં ભારતને આઝાદીના 100મા વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના …
Read More »કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં નયી ચેતના 3.0 – લિંગ-આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીના રંગ ભવન ઓડિટોરિયમમાં લિંગ આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન નયી ચેતના – પહેલ બદલાવ કીના ત્રીજા સંસ્કરણનો શુભારંભ કરાવ્યો હતો. પોતાનું સંબોધન કરતાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, સરકારે મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે અનેક પહેલો હાથ ધરી …
Read More »નિર્માતાઓ જુસ્સાદાર તેમજ વ્યવહારિક હોવા જરૂરી છે: સ્ટીફન વૂલી, 55મી IFFI માસ્ટરક્લાસ ખાતે બ્રિટિશ ફિલ્મ નિર્માતા
જાણીતા અંગ્રેજી ફિલ્મ નિર્માતા અને અભિનેતા સ્ટીફન વૂલીએ આજે ગોવામાં 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં “ફિલ્મ નિર્માતા કોણ છે? – ફિલ્મ નિર્માણના પાંચ મહત્વપૂર્ણ તબક્કાઓ” વિષય પર એક જ્ઞાનપ્રદ માસ્ટરક્લાસને સંબોધન કર્યુ. મહત્ત્વાકાંક્ષી ફિલ્મ નિર્માતાઓ, વિદ્યાર્થીઓ અને ફિલ્મ રસિકો દ્વારા ઉપસ્થિત આ સત્રમાં ફિલ્મ નિર્માતાની બહુમુખી ભૂમિકા વિશે ઊંડાણપૂર્વકની શોધ …
Read More »કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ વિવિધ રાજ્યો માટે આપત્તિ ઘટાડવા અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે રૂ. 1115.67 કરોડને મંજૂરી આપી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ વિવિધ રાજ્યો માટે આપત્તિ શમન અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે રૂ. 1115.67 કરોડ મંજૂર કર્યા છે. નાણા મંત્રી, કૃષિ મંત્રી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષની બનેલી સમિતિએ નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (NDMF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)ની ફંડિંગ …
Read More »ટપાલ વિભાગના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન
ભારતીય ટપાલ વિભાગના સેવ નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન કરવા જઇ રહ્યું છે. પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન તારીખ 20-12-2024ના રોજ સવારે 11:00 (અગિયાર) કલાકે પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે. પેન્શનને લગતા પ્રશ્નો આપ શ્રી જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, રાજકોટને …
Read More »ભારતીય ડાક વિભાગે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરી, બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ પર બંધારણની પ્રસ્તાવના વાંચી અને તેનું પઠન કર્યું
ભારતીય ડાક વિભાગ દ્વારા 26 નવેમ્બર, 2024 ના રોજ ઉત્તર ગુજરાત પરીક્ષેત્રની તમામ પોસ્ટ ઓફિસો અને વહીવટી કચેરીઓમાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન અને પઠન કર્યું, જેનો પુનરોચ્ચાર કરતા દરેકે બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ પ્રસંગે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ જ નથી પરંતુ વિશ્વના લોકશાહી ઈતિહાસમાં એક અનોખો દસ્તાવેજ પણ છે. આપણા બંધારણની દરેક કલમ દરેક નાગરિકોના અધિકારોની બાંયધરી છે અને ફરજોનું પવિત્ર સ્મૃતિપત્ર છે. શ્રી યાદવે કહ્યું કે આપણા બંધારણમાં લોકશાહિ દૃષ્ટિકોણ સાથે પ્રગતિ અને સમૃદ્ધિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. બંધારણમાં રહેલી ભાવનાને અપનાવીને જ આપણે લોકોનું કલ્યાણ કરી શકીએ છીએ. આપણું બંધારણ અમારો સંકલ્પ છે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ ભારતના બંધારણને અંગીકારિત, અધિનિયમિત અને આત્મસંપૂર્ણ કરવામાં આવ્યું હતું. બંધારણ સભાએ 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસની કઠોર મહેનત પછી બંધારણ તૈયાર કર્યું. આને અંગીકારિત કરતાં સમયે સંવિધાનમાં 395 કલમો અને 8 અનૂસૂચીઓ હતી અને તેમાં લગભગ 1,45,000 શબ્દો હતા, જે તેને અત્યાર સુધી અપનાવવામાં આવેલ સૌથી લાંબુ રાષ્ટ્રીય બંધારણ બનાવે છે. બાદમાં, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે, 19 નવેમ્બર 2015 ના રોજ એક જાહેરનામામાં , દર વર્ષે 26 નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવાની વાત કરી. આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રજક, રેલ્વે મેઇલ સર્વિસ ના પ્રવર અધિક્ષક શ્રી ગોવિંદ શર્મા, આઈપીપીબી પરિક્ષેત્ર મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ અમદાવાદ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીનગર શ્રીમતી મંજૂલાબેન પટેલ, ડાક અધિક્ષક શ્રી એસ. આઈ. મન્સૂરી, શ્રી એસ. કે. વર્મા, શ્રી એચ. સી. પરમાર, લેખાધિકારી પંકજ સ્નેહી સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંવિધાન દિવસના અવસર પર શપથ લીધી.
Read More »ભારતે રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા
લગભગ બે દાયકાની વાટાઘાટો પછી, વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO)ના સભ્ય દેશોએ સીમાચિહ્નરૂપ ડિઝાઇન કાયદો સંધિ (DLT) અપનાવી છે. રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કરીને, ભારત તેની પ્રગતિનું નિર્માણ કરે છે અને સર્વસમાવેશક વૃદ્ધિને ઉત્તેજન આપવા અને બૌદ્ધિક સંપદા સંરક્ષણની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા પોતાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટી …
Read More »સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સંજીવ ખન્નાજી, જસ્ટિસ બી. આર. ગવઈજી, જસ્ટિસ સૂર્યકાંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, એટર્ની જનરલ શ્રી વેંકટરમાની જી, બાર કાઉન્સિલના ચેરમેન મનનકુમાર મિશ્રાજી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કપિલ સિબ્બલજી, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ, પૂર્વ ચીફ જસ્ટીસ, અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓ, સન્નારીઓ અને સજ્જનો! …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ બંધારણ સ્વીકાર કર્યાના 75 વર્ષની ઉજવણીને સંબોધિત કરી
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (26 નવેમ્બર, 2024) સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં બંધારણને અપનાવવાનાં 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 75 વર્ષ પહેલા, આ જ દિવસે ‘સંવિધાન સદન’ના આ જ સેન્ટ્રલ હોલમાં બંધારણ સભાએ નવા સ્વતંત્ર દેશ માટે બંધારણ ઘડવાનું બહુ મોટું કાર્ય પૂર્ણ …
Read More »ಉತ್ತರ ಮಹಾರಾಷ್ಟ್ರ, ಮಧ್ಯಪ್ರದೇಶ ಮತ್ತು ಉತ್ತರ ಪ್ರದೇಶದ ಪೂರ್ವಾಂಚಲ್ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಆರ್ಥಿಕ ಬೆಳವಣಿಗೆ ಮತ್ತು ರೈಲ್ವೆ ಸಂಪರ್ಕವನ್ನು ಹೆಚ್ಚಿಸಲು 375 ಕಿ. ಮೀ. ರೈಲು ನೆಟ್ ವರ್ಕ್ ವಿಸ್ತರಣೆ
ಕೇಂದ್ರ ರೈಲ್ವೆ, ವಾರ್ತಾ ಮತ್ತು ಪ್ರಸಾರ, ಹಾಗೂ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮತ್ತು ಮಾಹಿತಿ ತಂತ್ರಜ್ಞಾನ ಸಚಿವ ಶ್ರೀ ಅಶ್ವಿನಿ ವೈಷ್ಣವ್ ಇಂದು ನವ ದೆಹಲಿಯ ರೈಲ್ವೆ ಭವನದಲ್ಲಿ ಮಾಧ್ಯಮಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಿದರು. ಆರ್ಥಿಕ ವ್ಯವಹಾರಗಳ ಕ್ಯಾಬಿನೆಟ್ ಸಮಿತಿ (ಸಿಸಿಇಎ) ಅನುಮೋದಿಸಿದ ಮೂರು ಮಹತ್ವಪೂರ್ಣ ರೈಲ್ವೆ ಸಂಚಾರ ಯೋಜನೆಗಳ ಬಗ್ಗೆ ವಿವರವಾದ ಮಾಹಿತಿಯನ್ನು ಒದಗಿಸಿದರು. ಈ ಯೋಜನೆಗಳು ಮಹಾರಾಷ್ಟ್ರ, ಮಧ್ಯಪ್ರದೇಶ ಮತ್ತು ಉತ್ತರ ಪ್ರದೇಶ ರಾಜ್ಯಗಳ ಸಂಪರ್ಕ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಗಮನಾರ್ಹವಾಗಿ ಸುಧಾರಿಸಲಿವೆ. ಯೋಜನೆಯ …
Read More »