बुधवार, अक्तूबर 23 2024 | 05:03:41 PM
Breaking News
Home / Tag Archives: Panchayati Raj Ministry

Tag Archives: Panchayati Raj Ministry

કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયનાં મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ 24 ઓક્ટોબર, 2024નાં રોજ નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં “ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહી”નો શુભારંભ કરશે

પંચાયતી રાજ મંત્રાલય (એમઓપીઆર) ભારતીય હવામાન વિભાગ (આઇએમડી), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (એમઓઇએસ)ના સહયોગથી, 24 ઓક્ટોબર, 2024ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ગ્રામ પંચાયતોને 5 દિવસની દૈનિક હવામાન આગાહી અને કલાકદીઠ પૂર્વાનુમાનની ચકાસણીની સુવિધા પ્રદાન કરવા માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી પહેલ શરૂ કરવા જઈ રહ્યાં છે – ગ્રામ પંચાયત-સ્તરની હવામાન આગાહી. ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા અને ગ્રાઉન્ડ લેવલે આપત્તિની …

Read More »