शनिवार, जनवरी 03 2026 | 10:13:33 AM
Breaking News
Home / अन्य समाचार (page 61)

अन्य समाचार

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ 200 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાની સિદ્ધિના સન્માનમાં સુદર્શન પટનાયકની સેન્ડ આર્ટ શેર કરી

કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ઓડિશા સ્થિત પુરીના દરિયા કિનારે પ્રખ્યાત રેતી કલાકાર શ્રી સુદર્શન પટ્ટનાયકની આર્ટવર્ક શેર કરી છે. કેન્દ્રીય મંત્રી જોશીએ X પર પોસ્ટ કર્યું ” પુનઃપ્રાપ્ય ઉર્જામાં 200 ગીગાવોટના માઇલસ્ટોનને પાર કરવાની ભારતની નોંધપાત્ર સિદ્ધિને માન આપીને! @sudarsansand #RenewablesPeChintan #REChintanShivir “ ભારતના પ્રધાનમંત્રી શ્રી …

Read More »

ડૉ. માંડવિયાએ 72મા સ્થાપના દિવસ પર સામાજિક સુરક્ષાને મજબૂત કરવામાં ઇપીએફઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ તેના 72મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી, જેમાં નવી દિલ્હીના ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ભવ્ય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કર્યું હતું. સુશ્રી સુમિતા દાવરા, સચિવ, શ્રમ અને રોજગાર; શ્રી રમેશ કૃષ્ણમૂર્તિ, સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (સીપીએફસી) અને ઈએસઆઈસીના મહાનિદેશક શ્રી અશોકકુમાર સિંહ અને …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતમાં નશીલા દ્રવ્યોની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય કાર્ટેલનો પર્દાફાશ કરવા અને 700 કિલોથી વધારે પ્રતિબંધિત મેથામ્ફેટામાઇન જપ્ત કરવા બદલ સુરક્ષા એજન્સીઓને અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતમાં નશીલા દ્રવ્યોની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય કાર્ટેલનો પર્દાફાશ કરવા અને 700 કિલો પ્રતિબંધિત મેથામ્ફેટામાઇન જપ્ત કરવા બદલ સુરક્ષા એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નશીલા દ્રવ્યો મુક્ત ભારતનાં વિઝનને અનુસરતાં અમારી …

Read More »

16-30 નવેમ્બર 2024 દરમિયાન ભારતીય ડાક વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયું: સ્વચ્છતા, જાગૃતતા અને સમુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય ડાક વિભાગનું સ્વચ્છતા અભિયાન 16-30 નવેમ્બર,2024 દરમિયાન સ્વચ્છતા પખવાડા સાથે સમાપ્ત થશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 2017 થી ભારતીય ડાક વિભાગમાં સ્વચ્છતા પખવાડા ખૂબ જ પ્રતિબદ્ધતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર,અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવએ જણાવ્યું કે આ વર્ષે,સ્વચ્છ ભારત મિશન એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે,જે અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન દરમિયાન સમગ્ર દેશમાં અને સમાજમાં “સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા” થીમ અપનાવવામાં આવી છે. આ થીમ હેઠળ,ભારતીય ડાક વિભાગ સ્વચ્છતા પખવાડા દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા,તમામ નાગરિકોને સ્વચ્છતાની જવાબદારી સમજવા અને સ્વચ્છતાની ટેવને સામાજિક મૂલ્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સ્વચ્છતા પખવાડા એ ભારતીય ડાક વિભાગ માટે સ્વચ્છતાને વધુ સારી રીતે અપનાવવાની અને પોસ્ટ ઓફિસો તથા નાગરિક સમુદાયોમાં સેવાની ગુણવત્તા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાની તક છે. ભારત સરકારના મુખ્ય વિભાગ તરીકે,દરેક દિવસ માટે એક યોજના બનાવવામાં આવી છે,જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની પોસ્ટ ઓફિસો અને રેલવે ડાક સેવા કાર્યાલયો દ્વારા સ્વચ્છતા પ્રતિજ્ઞા સમારોહ,’એક પેડ માં કે નામ’અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ,પ્રભાત ફેરીઓ જેવી ખાસ પ્રવૃત્તિઓ તથા પત્રો પર સ્વચ્છતાના સંદેશ સાથેની ખાસ સ્ટેમ્પ લગાવામાં આવશે. સ્વચ્છતા અભિયાનના વિજેતાઓને ડિસેમ્બર 2024માં ગુડ ગવર્નન્સ વીક દરમિયાન સન્માનિત કરવામાં આવશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સુનિશ્ચિત પ્રવૃત્તિઓ ઉપરાંત,ભારતીય ડાક વિભાગ સ્વચ્છ ભારત મિશન, મિશન LiFE ના ઉદ્દેશ્યોને પ્રસારિત કરવા માટે અન્ય સંબંધિત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરશે, જે એક જવાબદાર રાષ્ટ્રીય સંસ્થા તરીકે ભારતીય ડાક વિભાગની છબીને મજબૂત કરશે. નોંધનીય છે કે ભારતીય ટપાલ વિભાગ દેશભરમાં તેના 1.65 લાખ પોસ્ટ ઓફિસ અને 4.5 લાખથી વધુ પોસ્ટલ કર્મચારીઓના નેટવર્ક દ્વારા સતત, સર્વગ્રાહી અને સંતુલિત સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે.

Read More »

બિહારના જમુઈમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! હું ભગવાન બિરસા મુંડા કહીશ – તમે કહો, અમર રહે, અમર રહે. ભગવાન બિરસા મુંડા – અમર રહે, અમર રહે. ભગવાન બિરસા મુંડા – અમર રહે, અમર રહે. ભગવાન બિરસા મુંડા – અમર રહે, અમર રહે. બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, બિહારના લોકપ્રિય મુખ્યમંત્રી …

Read More »

નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

આસામના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, ટેક્નોલોજીના માધ્યમથી આપણી સાથે જોડાયેલા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાજી, મંચ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો! આજે કાર્તિક પૂર્ણિમાનો શુભ અવસર છે. આજે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હું દેશભરના લોકોને આ તહેવારની શુભકામનાઓ પાઠવું છું. આજે ગુરુ નાનક દેવજીનું 555મુ પ્રકાશ પર્વ પણ છે. …

Read More »

સોનાના વાયદાના ભાવમાં રૂ.19ની નરમાઈઃ ચાંદીનો વાયદો રૂ.530 વધ્યોઃ ક્રૂડ તેલ રૂ.19 સુધર્યુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.2342.08 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર શુક્રવારે ગુરૂ નાનક જયંતી નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. એક્સચેન્જ પર સાંજે 5-00 વાગ્યાથી 5-30 વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.14249.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં …

Read More »

கங்கை நதி தூய்மைக்கான தேசிய இயக்கத்தின் 58-வது செயற்குழு கூட்டம்: பல்லுயிர் பாதுகாப்பு குறித்த முக்கிய திட்டங்களுக்கு ஒப்புதல்

கங்கை நதி தூய்மைக்கான தேசிய இயக்கத்தின்  58-வது செயற்குழு கூட்டம் பல்வேறு முக்கிய திட்டங்களுக்கு ஒப்புதல் அளித்துள்ளது. இந்தக் கூட்டத்திற்கு கங்கை நதி தூய்மைக்கான தேசிய இயக்கத்தின் தலைமை இயக்குநர் திரு. ராஜீவ் குமார் மிட்டல் தலைமை தாங்கினார். இந்தத் திட்டங்கள் கங்கை நதியையும் அதன் நீர்வாழ் உயிரினங்களையும் பாதுகாப்பதில் குறிப்பிடத்தக்க நடவடிக்கைகளை எடுப்பதை நோக்கமாகக் கொண்டுள்ளன. சம்பல், சோன், தாமோதர் மற்றும் டான்ஸ் நதிகளின் சுற்றுச்சூழல் பரவலை  மதிப்பிடுவதற்கான ஒரு …

Read More »

சுகாதார ஆராய்ச்சித் துறை மற்றும் இந்திய மருத்துவ ஆராய்ச்சிக் குழுமம் ஆகியன இணைந்து சுகாதார ஆராய்ச்சித் திறன் உச்சி மாநாடு 2024-ஐ நடத்தின

சுகாதார ஆராய்ச்சித் துறை மற்றும் இந்திய மருத்துவ ஆராய்ச்சிக் குழுமம் ஆகியவை இணைந்து சுகாதார ஆராய்ச்சித் திறன் உச்சி மாநாடு 2024 ஐ புதுதில்லியில் உள்ள சுஷ்மா ஸ்வராஜ் பவனில் இன்று நடத்தின. இது இந்திய மருத்துவ ஆராய்ச்சிக் குழுமத்தின்  113 வது நிறுவன தினத்தைக் குறிக்கிறது. இந்தியாவில் உயிரி மருத்துவ ஆராய்ச்சியை மேம்படுத்துவதற்கான நிறுவனம் மேற்கொண்ட நூற்றாண்டு கால உறுதிப்பாடு கொண்டாடப்பட்டது. இந்த உச்சிமாநாட்டில் மத்திய சுகாதாரம் மற்றும் குடும்ப …

Read More »

ஐஆர்எஸ் அதிகாரிகளுக்கான பயிற்சித்திட்ட பங்குதாரர்கள் / பங்குதாரர் நிறுவனத்தைத் தேர்ந்தெடுப்பதற்கான விருப்ப விண்ணப்பங்களை நாசின் வரவேற்கிறது

மறைமுக வரிவிதிப்புத் துறையில் திறன் மேம்பாட்டுக்கான இந்திய அரசின் தலைமை நிறுவனமான தேசிய சுங்கம், மறைமுக வரிகள் மற்றும் போதைப் பொருள் தடுப்பு அகாடமி (NACIN), ஐஆர்எஸ் (சி & ஐடி) அதிகாரிகளுக்கான இடைக்கால தொழில் பயிற்சித் திட்டத்தின் (எம்சிடிபி) III, IV மற்றும் கட்டம்-V ஆகியவற்றை ஏற்பாடு செய்து வழங்க திறந்த ஒப்பந்தப்புள்ளி செயல்முறை மூலம் பயிற்சி பங்குதாரர்கள் / கூட்டாளர் நிறுவனங்களைத் தேர்வு செய்வதற்கான விருப்ப விண்ணப்பங்களை வரவேற்கிறது. 12.11.2024 அன்று பதிவேற்றப்பட்ட 11.11.2024 தேதியிட்ட “முன்மொழிவுக்கான கோரிக்கை”, 16.12.2024 அன்று மாலை 6:00 மணிக்குள் …

Read More »